SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. લોક-અલોક પપ૯ તીરછા લેકમાં ચારથી પ્રકાશ થાય છે... - ૧. ચો, ૨. સૂર્યો, ૩. મણિ ૪. તિ – અગ્નિ ઊર્વ લોકમાં ચારથી પ્રકાશ થાય છે – ૧. દે; ૨. દેવીઓ: ૩. વિમાન ૪. આભરણ. આ ત્રણ મહાન છે – ૧. જમ્બુદ્વીપના પર્વતોમાં મેરુ; ૨. સમુદ્રોમાં સ્વયંભૂરમણ; ૩. કપમાં બ્રહ્મલોક. સ્થિર ર૦૫ ] ચારે દિશા અને વિદિશાની અપેક્ષાએ આ ત્રણ સમપ્રમાણ છે— (૧) ૧. અપ્રતિષ્ઠાન નરક;૨ ૨.જબૂદીપ, ૩. સર્વાર્થ સિદ્ધમહાવિમાન. (ર) ૧. સીમન્તક નરક;૩ ૨. સમયક્ષેત્ર- મનુષ્યલોક; ૩. ઈષપ્રાગભારા પૃથ્વી. -સ્થા. ૧૪૮ } ૧. અંગુત્તરમાં આભા, પ્રભા, આલોક, અવભાસ, પ્રત-એ પ્રત્યેકના ચાર પ્રકાર બતાવ્યા છે--- તે આ ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. અગ્નિ, ૪. પ્રજ્ઞા. (– અંગુત્તર૦ ૪. ૧૪૧–૧૪૫) ૨. આ પ્રથમના ત્રણને વિસ્તાર લાખ લાખ જન છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે; તેમાંને વચલો નરકાવાસ અપ્રતિષ્ઠાન નરકાવાસ છે. બધા દ્વીપ અને સમુદ્રોની વચમાં આવેલો દ્વીપ જંબુદ્વિપ છે. અને પાંચ અનુત્તરવિમાનમાંનું વચલું સર્વાર્થસિદ્ધ વિમાન છે. ૩. આ ત્રણેનું પ્રમાણ ૪૫ લાખ જન છે. પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તરમાં સીમન્તક નરકાવાસ છે. જંબૂતીથી માંડી પુષ્કરવરાર્ધદ્વીપ સુધીનું ક્ષેત્ર મનુષ્યક્ષેત્ર છે અને સિદ્ધશિલાનું જ બીજું નામ ઈષપ્રાશ્મારા પૃથ્વી છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy