SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. ક મેં હું ગૌતમ! એકથી માંડી આઠ હપ્તામાં આંધી લે છે. નવ હપ્તા થતા નથી. બાકીના વૈમાનિક સુધીના જીવાની .ખાખતમાં પણ તે જ પ્રમાણે સમજવુ. ૧ [-સમ॰ ૧૫૪] આયુપરિણામસ્વભાવ-શક્તિ–ધમ નવવિધ કહે છે.-૧. જીવની નિયત થયેલી ગતિને આયુકમ જે શક્તિ વડે પ્ર!સ કરાવે તે ગતિ પરિણામ ’. ૨. (આયુકમના જે સ્વભાવ વડે અમુક જ ગતિના અધ થાય જેમકે નરકાયુના સ્વભાવ એવો છે કે તેથી મનુષ્યગતિ કે તિયચતિ નામકમ તા બધાય, પણ દેવગતિ કે નરકગતિ નામકમ નથી ખધાતુ — તે ) ‘ગતિબધ્ધન પરિણામ. ’ ૩. (આયુની જે અન્તમુહૂતથી માંડીને ૩૩ સાગરે પમ સુધીની સ્થિતિ છે તે ) ‘ સ્થિતિપરિણામ ’, ૪. ( પૂર્વના આયુકમના જે સ્વભાવ વડે અમુક જ પ્રમાણમાં ભાવી આધુસ્થિતિના ખધ પડે છે જેમકે — તિય ચ આયુ જો ભાગવતા હોય તે ભાવી દેવાયુને ઉત્કૃષ્ટ અધ ૧૮ જ સાગરોપમ પડે છે- તે ) · સ્થિતિ અધનપરિણામ.’ પ. (આયુના જે સ્વભાવથી જીવ ઊધ્વગમનની શક્તિ પામે છે તે ) ઊવગૌરવપરિણામ. 6 - C > ૧ જે આયુધક પરિણામ તીવ્ર હોય તે એક સાથે જ આયુકના બધા દલિકાને ગ્રહણ કરી લે છે, અને પરિણામની જેવી મદતા તે પ્રમાણે એ વખતમાં કે ત્રણ વખતમાં એમ વધારેમાં વધારે આઠ વારમાં બધા આયુના દલિકાને ગ્રહણ કરી જ લે છે. ૨. અહીં ગૌરવના અથ ગમન સમજવે. આગળનાં ગૌરવ પણ આ જ રીતે સમજી લેવાં. થા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy