SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર, સ્થાના સમવાયાંગ ૨ ૬૦ ૧–૧૧. નારક અને ભવનપતિને એ ચારેય પ્રણિધાન હોય છે. . ૨૦–૨૪. તિયચપચેન્દ્રિયથી માંડી વૈમાનિકને એ ચારેય પ્રણિધાન હોય છે. દુપ્રણિધાન વિશે પણ ઉપર પ્રમાણે જ છે. સુપ્રણિધાનના ચાર ભેદ– ૧. મનઃસુપ્રણિધાન; ૨. વચનસુપ્રણિધાન, ૩. કાયસુપ્રણિધાન; ૪. ઉપકરણસુપ્રણિધાન. દં, ૨૧. સંયત મનુષ્યને જ આ ચાર સુપ્રણિધાન હેય છે. [-સ્થા ૨૫૪] 3 ગુપ્તિ ત્રણ છે – ૧. મગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયમુપ્તિ. હૃ. ૨૧. આ ત્રણ ગુપ્તિ ફક્ત સંયત મનુષ્યને હોય છે. ૬ અગુપ્તિ ત્રણ છે – ૧. મનની અગુપ્તિ, ૨. વચનની અગુપિત, ૩. કાયની અગુપ્તિ. - ૧–૧૧. નારક અને ભવનપતિને આ ત્રણે અગુપ્તિ હોય છે. ૨૦. પંચેન્દ્રિય તિયયને આ ત્રણે અગુપ્તિ હોય છે. ર૧. અસયત મનુષ્યને આ ત્રણે અગુપ્તિ હોય છે. રર-ર૪. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકને પણ આ ત્રણે અગુપ્તિ હોય છે. [– સ્થા. ૧૨૬] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy