________________
૩૦
સ્થાનાંગન્સમવાયાંગ : ૩
તેમાં વસનારી દેવી તથા
(૨૧-૨૨) બાકીના વધર સંબંધી હદો તથા દેવીએ પણ જમૃદ્વીપ જેમ. (પૃ૦ ૫૯૪)
―
. ધાતકીખંડના પૂર્વાર્ધના મેરુની દક્ષિણે આવેલા મહાહિમવાન વધરના મહાપદ્મદમાંથી બે મહાનવીએ નીકળે છે
(૨૩) ૧. રાહિતા; ૨. હરકાંતા.
(૨૪–૨૬) બાકીના વર્ષધરની મહાનદીએ વિષે પણ જ શ્રૃદ્વીપ જેમ. (પૃ૦૫૯૭)
છુ. ધાતકીખંડના પૂર્વાર્ધમાં મેરુની દક્ષિણે ભરતવર્ષોમાં એ વાતહર છે
(૨૭) ૧. ગંગાપ્રપાતહદ; ૨. સિ’પ્રપાતહદ.
(૨૮-૩૩) બાકીનાં ક્ષેત્રોના પ્રપાતઃ પણ જમ્મૂ જેમ. (પૃ૦ ૫૯૬)
છે. ધાતકીખંડના પૂર્વ માં મેરુની દક્ષિણે આવેલ ભરતવષ માં એ મહાનવીઓ છે
(૩૪) ૧. ગંગા; ર. સિધુ.
(૩૫-૪૦) માકીના વર્ષની નદીએ પણ જબુદ્વીપ જેમ. (પૃ૦ ૫૯૭)
ઓ, ધાતકીખ’ડના પૂર્વા માં આવેલા ભરતેરવત વ માં (૪૧–૪૮) ૧ અતીત ઉત્સર્પિણીના સુષમષમાં ગારાનું વ્યાજમાન એ સાગરોપમ કાટાકાટી છે, ઇત્યાદિ બધું જ મૂદ્દીપ પ્રમાણે સમજી લેવાનું છે. (પૃ॰ ૬૦૭)
[ “સ્થા॰ ૯૨]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
1
www.jainelibrary.org