SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. નિરા શલ્ય ત્રણ છે – ૧. માયાશલ્ય; ૨. નિદાનશલ્ય; ૩. મિથ્યાદશનશલ્ય. [– સ્થા૦ ૧૮૨; સમ૦ ૩] દશ સ્થાન યુક્ત સાધુ પિતાના દેષની આલોચના કરે– ૧. જાતિસંપન્ન; ૨. કુલસંપન્ન; ૩. વિનયસન્ન; ૪જ્ઞાનસંપન્ન; ૫. દશનસંપન્ન; ૬. ચારિત્રસંપન્ન; ૭. ક્ષમાશીલ; ૮. દમનશીલ, ૯. અમારી; ૧૦. અપશ્ચાત્તાપી (આલેચના લીધા પછી પસ્તાવે ન કરે તે ). [–સ્થા૦ ૭૩૩] આઠ સ્થાન સંપન્ન અણગાર (સાધુ) આલેચના લેવા યોગ્ય છે – ૧-૮. ઉપર પ્રમાણે. [-સ્થા. ૬૦૪] દશ સ્થાન સંપન્ન સાધુ આલેચના સાંભળવા યોગ્ય છે૧. આચારવાળે; ૨. અવધારણવાળે; ૩. વ્યવહાર વાળે;૪ ૪. આલોચકની શરમ ટાળે તે ૫. શુદ્ધિ કરવામાં સમર્થ; ૬. આલેચકની શક્તિ જોઈ પ્રાયશ્ચિત્ત દેનાર; ૭. આલેચકના દેશે બીજાને ૧. મેક્ષમાર્ગમાં કાટારૂપ હેવાથી આ ત્રણ શલ્ય કહેવાય છે. આલેચનાનું ફલ આ શલ્યને ઉદ્ધાર છે. જુઓ –ઉત્તરાધ્યન, અ. ૨૯, પ્રશ્ન ૫. આલોચના વિષે વધુ માટે જુઓ– ઘનિયુક્તિ, ગા૨ ૧૩-૨૯, ૨. જુઓ ભગવતી. રાતક ૨૫, ઉ૦ ૭, પૃ. ૧૪૩. ૩. ભગવતીમાં દશને બદલે અંતનાં બે છોડીને આઠ ગણાવ્યાં છે. * ૪. વ્યવહાર પાંચ પ્રકારને છે: આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, અને છત – જુઓ વ્યવહાર ભાષ્ય, ગા. ૨૦૦. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy