SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. કર્મ (૫) આયુકમના બે ભેદ છે – ૧. અદ્ધાયુ (પ્રસ્તુત ભવ પૂરો થયા પછી તરત જ ફરીથી તે જ મળે તેવું આયુ; જેમ કે મનુષ્ય અને તિય"ચનું.) ૨. ભવાયુ-(પ્રસ્તુત ભવ પૂરો થયા પછી તરત જ ફરીથી તે જ ભવ ન મળે તેવું આયુ; જેમકે દેવ, નારકીનું) (૬) નામકમના બે ભેદ છે – ૧. શુભનામ – તીર્થંકરનામાદિ, ૨. અશુભનામ– અનાદેય નામાદિ. () ગોત્રકમના બે ભેદ છે – ૧. ઊંચ નેત્ર; ૨. નીચ નેત્ર; (૮) અન્તરાયકમના બે ભેદ છે – ૧. પ્રત્યુત્પન્નવિનાશી (વર્તમાન વસ્તુના ભાગને રેકનાર); ૨. આગામીને નિરાધ કરનાર. [ સ્થા ૧૦૫] જ્ઞાનાવરણીય કમ પાંચ પ્રકારનું છે. ૧. આભિનિધિકજ્ઞાનાવરણીય; ૨. શ્રુતજ્ઞાનાવરણીય; ૩. અવધિજ્ઞાનાવરણીય; ૪. મન પર્યાયજ્ઞાનાવરણીય ૫. કેવલજ્ઞાનાવરણીય. [– સ્થા૪૬૪] * આ બધી ઉત્તર પ્રકૃતિએની સમજણ માટે જુઓ આ માળાનું તત્વાર્થસૂત્ર” પુસ્તક, સૂત્ર, ૮, ૬-૧૪. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy