________________
સ્થાના સમવાયાંગ: ૨ ૧૨. સંજ્ઞા – અભિલાષ સંજ્ઞા એક છે –
– સ્થા. ૩૦ ] સંજ્ઞા ચાર છે –
૧. આહારજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. મિથુનસણા; ૪. પરિગ્રહસંજ્ઞા.
[– સમ૦ ૪ – સ્થા૦૩૫૬] ચાર કારણે આહારસંજ્ઞા ઊપજે –
૧. પેટ ખાલી હોય તો; ૧. સુધાવેદનીયના ઉદયથી;
૩. મતિથી – આહારકથા સાંભળી ખાવાનું મન થઈ આવવાથી;
૪. ખાવાનું સતત ધ્યાન હોય તે. ભયસંજ્ઞા ચાર કારણે ઊપજે
૧. હીનસત્વથી; ૨. ભયવેદનીયના ઉદયથી, ૩. મતિથી; ૪. ભયની સતત ચિંતાથી. મૈથુનસંજ્ઞા ચાર કારણે ઉપજે
૧. માંસ અને લેહીની બહુલતાથી; ૨. મેહનીય કમના ઉદયથી, ૩. મતિથી; ૪. મિથુનની સતત ચિંતાથી. પરિગ્રહસંજ્ઞા ચાર કારણે ઊપજે –
૧. અવિમુક્તિથી; ૨. લેભવેદનીયના ઉદયથી; ૩. મતિથી; ૪. પરિગ્રહની સતત ચિંતાથી.
-સ્થા૩૫૬] સંજ્ઞા દશ છે.–
૧-૪: આહાર યાવત્ પરિગ્રહ, પ. ક્રોધસંજ્ઞા ૬. માનસંજ્ઞા; ૭ માયાસંજ્ઞા ૮. લેભસંજ્ઞા, ૯. લોકસંજ્ઞા-જ્ઞાનેપગ;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org