SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ નહિ. જીવાની અવગાહના અવગાહના-સસ્થાન પ્રમાણે સમજી લેવી યાવત્ મનુષ્યના ઔદારિક શરીરની અવગાહના ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે.) ગૌ — વૈક્રિય શરીરના કેટલા ભેદ છે ? સ એ. એક એકેન્દ્રિય ક્રય શરીર અને એક પંચેન્દ્રિયનું વૈક્રિય શરીર. (અહીં બાકીના પ્રશ્નોત્તરા સમજી લેવાના છે.ર અને અવગાહનાનું પણ યાવત્ સનત્યુમારથી માંડીને અનુત્તર સુધીના ભવધારણીયની એક એક હાથ આછી અવગાહના થાય છે એ બધું પણ અહીં સમજી લેવું.) આહારક શરીરના કેટલા ભેદ છે ? ગૌ ભ ગૌ - સ્થાનાંગ સમવાયાંગ : - : R - અહારક શરીર એક જ છે. અમનુષ્યને ભ - તા શું તે મનુષ્યને હાય છે કે - મનુષ્યને હાય છે; બીજાને નથી હાતું. ગૌ — મનુષ્યમાં પણ ગભ જને હાય છે કે સમૂચ્છિ મને? ભ॰ — ગભજ મનુષ્યને હાય છે; બીજાને નહિ. ગૌ—તા શું તે કમ ભૂમિના ગભજ મનુષ્યને હાય છે કે અકમ ભૂમિનાને પણ ભ કમ ભૂમિજ ગ જ મનુષ્યને હાય છે; બીજાને ગૌ મનુષ્યને હાય છે કે અસખ્યાતવષીને પણુ ? -- શું સખ્યાતવર્ષાયુષી કમભૂમિના ગર્ભ જ - ભ॰ – સખ્યાતવર્ષાયુષી કમભૂમિજ ગભ જ મનુષ્યને હાય છે; બીજાને નહિ. ૧. જુએ પ્રકરણનૢ અંતે ટિપ્પણું ન. ક. ૨. જીએ પ્રકરણને અતે ટિપ્પણ ન, ૪. ૩. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, પ Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy