SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસમવાયાંગ ૨ ૧૫. વિશેષ પ્રકારે ભેદો દં, ૧. નારક જીવના બે ભેદે છે (૧) ભવ્ય અને અભવ્ય. (૨) અનન્તરોપપન્ન (કાલ કે દેશની અપેક્ષાએ -વ્યવધાન રહિત ઉત્પન્ન થયેલા) અને પરંપરોપપન્ન (વ્યવધાનસહિત ઉત્પન્ન થયેલા). (૩) ગતિસમાપન્ન અને અગતિસમાપન.૧ (૪) પ્રથમસમાપપન્ન (ઉત્પન્ન થયાં એક જ સમય થયેલ હોય તે) અને અપ્રથમસમચોપપન્ન. (૫) આહારક અને અનાહારક. (વિગ્રહગતિ હેાય ત્યારે એક કે બે સમય અનાહારક રહે તે અનાહારક; અને -ત્યાર પછી સદૈવ આહાર લે તે આહારક.) (૬) ઉચ્છવાસક ( ઉવા પર્યાપ્તિ પૂરી કરનાર) અને નેર છવાસક. (૭) સેન્દ્રિય (ઇંદ્રિયપર્યારિત પૂરી કરનાર) અને અનિન્દ્રિય. (૮) પર્યાપ્ત (પર્યાપ્ત નામકમને ઉદય હેય તે) અને અપર્યાપ્ત. - દં, ૨-ર૪. આ આઠે રીતે બબ્બે ભેદે બાકીના દડકોમાં પણ સમાન છે. ૬૦ ૧. નારકના બે ભેદ – (૯) ૧. સંજ્ઞા (મન પર્યાપ્તિ પૂરી કરનાર) અને ૨. અસંસી. ૧. નરકગતિમાં જતા હોય તે ગતિસમાપન; અને ત્યાં પહોંચી ગયેલા તે અગતિસમાપન; અથવા નારકરૂપ બની ગયેલા તે ગતિસમાપન અને દ્રવ્યનારક તે અગતિ ; અથવા ચાલતા તે ગતિ, અને સ્થિર તે અગતિ.. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy