SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૯ સ્થાનોંગ-સમવાયાંગ : ભરતચક્રવતી ૫૦૦ ધનુષ ઊંચા હતા.૧ ** [-સમ૦ ૧૦૮] ભરતચક્રવતી છછ લાખ પૂર્વ સુધી કુમારપણે રહી મહારાજ્યાભિષેક પામ્યા.ર [ · -સમ૦ ૭૭] ભરતચક્રવતી એ ૬ લાખ પૂર્વવર્ષ રાજ્ય કર્યું અને પછી અણગાર થયા. [-સમ૦ ૧૨૯; સ્થા ૫૧૯] ભરતચક્રવતી ૮૩ લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થપણે રહી જિન થયા અને કેવલજ્ઞાન દર્શન પામ્યા. [-સમ્૦ ૮૩] ભરત ૮૪ લાખ વર્ષ સર્જાયુ ભાંગવી મેાક્ષે ગયા. [ -સમ૦ ૮૪] ભરત પછી આ આઠ યુગપ્રધાનપુરુષોએ મુક્તિલાભ કર્યાં ૧. આદિત્યયશ; ૨. મહાયશ; ૩. અતિખલ; ૪. મહાઅલ; ૫. તેજોવી, ૬. કાવીય; છ. ઈંડવી ૮. જલવીય. [-સ્થા॰ ૬૧૬] સગર ચક્રવતી ૪૫૦ ધનુષ ઊંચા સગર ચક્રવતીએ ૭૧ લાખ વ પ્રવ્રજ્યા લીધી. હતા. [-સમ૦ ૧૦૭] વ ગૃહસ્થપણે રહી [-સમ૦ ૭૬ ] હિરષેણ ચક્રવતી એ ૮૯૦૦ વર્ષ રાજ્ય કર્યું, Jain Education International 2010_03 For Private & Personal Use Only [-સમ૦ ૮૯ ] ૧. ચક્રવતીઓના પ્રમાણ માટે જુએ આવ॰ નિ૦૩૯૨,૩૯૩. ૨. ચક્રવતી એના આયુ માટે જુએ આવ॰ નિ૦ ૩૫,૩૯૬, www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy