SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામો ૧૬ નિર્થીિનીઓએ ચાર સંઘાટિકા - પછેડી - સાડી રાખવી અને વાપરવી કપે – ૧. એક બે હાથની, ૨-૩. બે ત્રણ હાથનીર; ૪. એક ચાર હાથની. [-સ્થા ૨૪૬] નિગ્રન્થ કે નિગ્રન્થિનીએ પાંચ પ્રકારનાં વસ્ત્ર રાખવાં અને વાપરવાં ક૯૫૪ – ૧. જાગમિક – ઊનનું; ર. ભાંગિક – અતસી નામની વનસ્પતિનું; ૩. શણનું; ૪. સુતરાઉ; ૫. ઝાડની છાલનું. [–સ્થા૦ ૪૪૬] નિગ્રન્થ કે નિશ્વિનીને પાંચ પ્રકારનાં રજોહરણું રાખવા અને વાપરવાં કપે – ૧. ઊનનું ૨. ઊંટના વાળનું; ૩. શણનું; ૪. બલ્વજ (તૃણવિશેષ)નું; ૫. મુંજનું. [– સ્થા. ૪૪૬] નિગ્રન્થ કે નિર્થીિનીને ત્રણ પ્રકારનાં પાત્ર રાખવાં અને વાપરવાં કપે – ૧. તુંબડાનું ૨. લાકડાનું; ૩. માટીનું. [-સ્થા૧૭૦ ] ૧. આ ઉપાશ્રયમાં ઓઢવી. ૨. આમાંથી એક ભિક્ષાટન વખતે અને બીજી જંગલ જતી વખતે ઢવી. ૩. સમવસરણ વખતે એઢવાની. ૪. આ સુત્ર બૃહત્કલ્પમાં છે; ઉદે. ૩, સૂ. ૨૪. ૫. આ સૂત્ર બૃહત્કલ્પમાં છે; ઉદે. ૩, સૂ. ૨૫. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy