SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે સંપાય-સરાગસંયમ દશમાં ગુણસ્થાન પહેલાંનાં ગુણસ્થાનમાં હતા.) સૂક્ષ્મસં૫રાય સરાગસંયમ બે પ્રકાર છે – પ્રથમસમયસૂક્ષ્મ સંવ અને અપ્રથમસમયસૂમ સં૦, અથવા –ચરમસમયસૂક્ષ્મ સં. અને અચરમસમયસૂમ સં૦, અથવા–સંકિલશ્યમાનસૂમ સં. અને વિશુદ્ધમાનસૂમ સં. હું બાદરસપરાયસરાગ સંયમ બે પ્રકાર છે – પ્રથમસમયબાદર સં૦ અને અપ્રથમસમયબાદર સંવ, અથવા-ચરમસમયબાદર સં૦ અને અચરમસમયબાદર, અથવા-પ્રતિપાતીબાદ સં. અને અપ્રતિપાતીબાદર સં. (૨) વીતરાગસંયમ બે પ્રકારને છે – ઉપશાંતકષાયવીતરાગસં૦ અને ક્ષીણકષાય વીતર.. $ ઉપશાંતકષાયવીતરાગસંયમ બે પ્રકારને છે – પ્રથમસમયઉપશાંત અને અપ્રથમસમય ઉપશાંત, અથવા ચરમસમયઉપશાંત અને અચરમસસયઉપશાંત.. $ ક્ષીણકષાયવીતરાગસંયમ બે પ્રકાર છે – ૪. છદ્મસ્થક્ષીણકષાય અને આ. કેવળક્ષીણ કષાય. ૧. દશમા સૂમસં૫૦ ગુણસ્થાનમાં આવ્યાના પ્રથમ સમયે અને પછીના સમયે હતા તે પ્રથમ અને અપ્રથમ; સૂમસંપ૦ના અંતિમ સમયે અને શેષ સમયે હતા તે ચરમર અને અચરમ; તથા ઉપશમણીથી પડનારને હોય તે સંકિલશ્ય અને શ્રેણીએ ચડનારને હોય તે વિશુદ્ધયમાન સંચમ સમજ. ૨. પ્રથમ અને અપ્રથમ આ બંને સંચમ સ્વીકારે તે સમયે અને ત્યાર પછીના શેષ સમયના ક્રમશઃ સમજવા; અંતિમ બે ભેદ ભાવી અસંચમાવસ્થા અને ક્ષેપકની અપેક્ષાએ સમજવા. ૩, આ બે ભેદે ક્રમશઃ અગિયારમા અને બારમાં ગુણસ્થાનના સમજવા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy