________________
૩. ધર્મ ૪. પલાંઠી –– પદ્માસન તે “પકા”. અને, પ. પગ ઉપર પગ ચડાવીને બેસવું તે “અધપયકા.”
[ સ્થા. ૪૯૦] યેગસગ્રહ૧ ૩ર છે – - ૧. આલેચના– ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન (આ શિષ્યને ધમ છે); ૨. નિરપલાપ–શિષ્યનો દોષ બીજાને ન કહેવા તે (આ ગુરુને ધમ છે); ૩. આપત્તિમાં પણ ધમમાં દઢ રહેવું; ૪. અનિશ્ચિતપધાન – બીજાની સહાય વિના તપનુષ્ઠાન, પ. શિક્ષા –શાસ્ત્રનું પઠન-પાઠન; દ. નિપ્રતિકમતા – શરીરસંસ્કાર ન કરવા તે; ૭. અજ્ઞાતતા
–પિતાનું તપ ગુપ્ત રાખવું; ૮. અલભતા; ૯. તિતિક્ષા – પરીષહજય; ૧૦. ત્રાજુભાવ; ૧૧. શુચિ – સત્ય અને સંયમ, ૧૨. સમ્યગ્દષ્ટિ; ૧૩. સમાધિ; ૧૪ આચાર; ૧૫. વિનય, ૧૬. પ્રતિમતિ દૈયપ્રધાન બુદ્ધિ, ૧૭. સંગ– સંસારભય; ૧૮. પ્રણિધિ—માયારહિત થવું; ૧૯. સુવિધિ
– સદનુષ્ઠાન; ૨૦. સંવર; ૨૧. આમદપસંહાર – પિતાના દેષનો નિરોધ; ૨૨. સર્વકામવિરતિ; ૨૩. પ્રત્યાખ્યાન (પંચ મહાવ્રતરૂપી મૂલગુણવિષયક) ૨૪. પ્રત્યાખ્યાન (સ્વાધ્યાયાદિ ઉત્તરગુણવિષયક); ૨૫. ટુલ્સગ (ત્યાગ); ર૬. અપ્રમાદ; ર૭. લવાલવ–પ્રત્યેક ક્ષણમાં સાધવાચારનું પાલન; ર૭. ધ્યાન
– સંવગ; ર૯. મારણાંતિક ઉદય – મરણ સમયે ક્ષોભ નહિં તે, ૩૦. સંગ ત્યાગ, ૩૧. પ્રાયશ્ચિત્તકરણ ૩ર. મારણાંતિક આરાધના –(શરીર અને કષાયે ક્ષીણ કરતા જવારૂપી તપ)
[– સમ૦ ૩ર ] ૧ મન-વચન-કાયાના વ્યાપારે યોગ કહેવાય છે. અહીં પ્રશસ્ત વ્યાપાર સમજવાના છે. વિશેષ માટે જુઓ આવશ્યક બ્રહવૃત્તિ અ. ૪, ગા. ૭૩-૭, સ્થા-૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org