SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૨૨૭ ૩. નાસ્તિ અને અસ્તિસાધક (અગ્નિનું નાસ્તિત્વ શીતળતાનું અસ્તિત્વ દર્શાવે છે); ૪. નાસ્તિ અને નિષેધસાધક (આ પીપળે નથી, કારણ કે આ ઝાડ નથી). [– સ્થા, ૩૩૮ ] (૧) હેતુ પાંચ છે – ' હેતુને જાણે નહિ દેખે નહિ; શ્રદ્ધે નહિ; પ્રાપ્ત કરે નહિ; અને અજ્ઞાનમરણે મરે છે. (૨) હેતુ પાંચ છે – હેતુથી જાણતા નથી ચાવત્ હેતુથી અજ્ઞાનમારણે મરે છે. (૩) હેતુ પાંચ છે? – હેતુને જાણે છે યાવત્ છદ્મસ્થ મરણે મરે છે. (૪) હેતુ પાંચ છે – હેતુથી જાણે છે યાવત્ હેતુથી છદ્મસ્થ મરણે મરે છે. (૫) અહેતુકે પાંચ છે – અહેતુને નથી જાણતો યાવત્ અહેતુરૂપ સ્થમરણે મરે છે. ૧. આ સૂત્રની ટીકા ભગવતી સૂત્રની ચૂણિને આધારે કરી છે, એમ ટીકાકાર જણાવે છે. હેતુને અર્થ તેમણે લિગ કર્યો છે; અને પછી હેતુને જાણે – દેખે તે પણ હેતુ કહેવાય એમ અર્થ કર્યો છે. આ અથ હેતુના આગમ ભાવ નિક્ષેપને આધારે પણ થઈ શકે છે. ૨. અર્થાત અસભ્ય રીતે જાણે છેક ન જાણે એમ નહીં. ૩. આ સમ્યગદૃષ્ટિ વિષે છે. તે અનુમાતા હોવાથી કેવળી તો કહેવાય નહીં; માટે તે છદ્મસ્થ મરણે મરે છે એમ કહ્યું છે. ૪. સર્વજ્ઞને અનુમાન-પ્રમાણથી જાણવું પડતું ન હોવાથી તેને બધા હેતુઓ અહેતુ છે. તેમને તો બધું પ્રત્યક્ષ છે. આ અહેતુને સમ્યગદષ્ટિ વસ્થ સર્વથા અહેતુરૂપે નથી જાણતા, પણ કથંચિત અહેતુરૂપે જાણે છે, ઇ અર્થ કરવો. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy