SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસમવાયાંગ: ૬ (૬) કૃશ અને દઢ પુરુષના ચાર પ્રકાર છે – (૧) ૧. કઈ દ્રવ્યથી કૃશ હોય અને ભાવથી પણ કૃશ હોય; ૨. કોઈ દ્રવ્યથી કૃશ હોય પણ ભાવથી દઢ હોય; ૩. કઈ દ્રવ્યથી દઢ પણ ભાવથી કૃશ હોય; ૪. કઈ દિવ્યથી દૃઢ હોય અને ભાવથી પણ દઢ હોય. (૨) ૧. કોઈ ભાવથી કૃશ હોય અને કૃશશરીરી પણ હોય; ૨. કેઈ ભાવથી કૃશ હોય પણ દઢશરીરી હાય; ૩. કઈ ભાવથી દૃઢ હોય છતાં કૃશશરીરી હોય; ૪. કેઈ ભાવથી દઢ હોય અને દઢશરીરી પણ હોય. (૩) ૧. કોઈ કૃશશરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય પણ દૃઢશરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત નથી થતું; ૨. કોઈ દઢ શરીરીને જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે પણ કૃશશરીરીને નથી થતું; ૩. કોઈ કૃશશરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે અને કોઈ દઢ શરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે; ૪. કઈ કૃશશરીરીને પણ જ્ઞાન-દર્શન પ્રાપ્ત નથી થતું અને કોઈ દૃઢશરીરીને પણ પ્રાપ્ત નથી થતું. [ – સ્વા૨ ૨૮૩] (૭) સ્વાથી પરાથી પુરુષના પ્રકાર ચાર છે –– (૧) ૧. કઈ કહ્યું કરનાર હોય; ૨. કઈ કહ્યું અને અમુક ઉભય કરનાર હોય; ૩. કોઈ સૌવસ્તિક – મંગલપાઠી હોય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy