SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ : ૧ ૧. કેવળીએ નિરૂપેલ ધમને સાંભળવા પામે ૨. શ્રદ્ધાળુ થાય. ૩–૧૧. યાવત્ કૈવળી થાય. ધર્મ ૧. ધ હિમા હે ! આયુષ્યમાન શ્રમણ ! વાળવા (પ્રત્યુપકાર) દુષ્કર છે— [-સ્થા॰ ૧૫૫ ] આ ત્રણેના ઉપકારના બદલા (૧) માતા-પિતા; (૨) ભર્તા -સ્વામી; (૩) ધર્માચાય . ૧. કોઈ પુરુષ સદેવ સવારમાં શત-સહસ્ર પાકવાળાં તેલથી પેાતાનાં માતા-પિતાનાં શરીરને માલિશ કરી સુગધી પાણીથી નવરાવે, અને સર્વાંલકારથી તેમને વિભૂષિત કરે, પછી ૧૮ પ્રકારનાં શુદ્ધ ભાજન જમાડે અને જીવનપર્યંત પેાતાના ખભા ઉપર ઊંચકી ફેરવે–આટલું કરે છતાં તે પુરુષ માતા-પિતાના ઉપકારના બદલા વાળી શકતા નથી. તેથી ઊલટું, જો તે તેમને કેવળીએ બતાવેલ ધમ સભળાવે અને તે ધમમાં તેમને સ્થિર કરે, તે તેમ કરી તે માતા-પિતાના ઉપકારના બદલા વાળવા સમર્થ થાય ખરા.ર ૧. કહેવાનું તાત્પર્ય એ છે કે, મનુષ્યની વચ કે રાત-દિવસને કાઈપણ સમય જ્ઞાનપ્રાપ્તિમાં બાધક નથી. ૨. લગભગ આ જ રાખ્ખોમાં ભગવાન બુદ્ધે માતાપિતાના પ્રત્યુષકાર દુર્લભ છે તે વર્ણવ્યું છે; તથા માતાપિતાને ધમમાં સ્થિર કરે તેા ખદલા વળે ખશે, એ પણ કહ્યું છે. જીએ અંગુત્તર૦ ૬-૪-૨. Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy