SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સ્થાના સમવાયાંગ ૩. સ્થાણુ સમાન – [ ધૂણ; જેમ કદી ચલિત થાય નહીં તેમ સાધુ સમજાવે તે પણ સમજે નહી તેવા]; ૪. ખર કંટક સમાનઃ – [ પિતાના હઠાગ્રહમાંથી ચલિત પણ ન થાય અને સામેથી કઠોર કાંટાની , જેમ સાધુને વચનથી વીધે તેવા ]. [-સ્થા ૩૨૧] શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણે પાસકની સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં ચાર પપમ સ્થિતિ કહી છે. ૧ [– સ્થા૦ ૩૨૨ ] $ ભારવાહકના ચાર વિસામા છે – ૧. એક ખંભાથી બીજા ખંભા પર ભાર બદલે ત્યારે, ૨. જ્યારે શારીરિક હાજતે જાય ત્યારે, ૩. કયાંક નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં : વિશ્રામ કરે ત્યારે, ૪. જ્યાં જીવનભર વસે છે તે પણ એક વિસામો છે. ડું તેવી જ રીતે શ્રમણે પાસકના પણ ચાર વિસામા છે – ૧. જ્યારે શીલવ્રત અને ગુણવ્રત અંગીકાર કરે છે અને પૌષધોપચાર આદરે છે ત્યારે; • ૨. જ્યારે સામાયિક કે દેશાવકાશિક વ્રતનું ભલી રીતે પાલન કરે છે ત્યારે; ૧. આ વાત ઉપાસકદશાસૂત્રમાં વર્ણિત આનંદાદિ દશ શ્રાવકે વિષે સમજવી. ૨. સરખાવો બુદ્ધશ્રાવકની પ્રસન્નતા.– અંગુત્તર૦ ૩. ૪ર. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy