SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ કાર ૧. સંઘવ્યવસ્થા ૭. ગણુ છોડવાનાં કારણે પાંચ કરણે આચાર્યોપાધ્યાય ગણ છેડી ચાલ્યા જાય – ૧. તેમની આજ્ઞા કે નિષેધ ગણમાં ન પળાતાં હોય; ૨. વાયેઝ કે જ્ઞાનયેક શ્રમને વંદન ન કરે, ૩. યથાકાળે મૃતની વાચના ન આપે; ૪. પિતાના ગણની કે અન્યના ગણની સાથ્વીમાં આસક્ત થાય; ૫. પિતાના સગાસંબંધી ગણથી બહાર ગયા હોય તેમનો સંગ્રહ અને ઉપકાર કરવા ખાતર. [-સ્થા૦ ૪૩૯ ] સાત કારણે બતાવી ગણ છોડવાની રજા માગી ગણને છેડને જાય તે આર– ૧. મને સર્વ ધર્મ પસંદ છે; ૨. મને અમુક ધમ તે ગમે છે પણ અમુક નથી ગમતા; ૩. સર્વ ધર્મમાં મને સંશય છે; ૪. અમુકમાં મને સંશય છે અને અમુકમાં નથી; પ. સર્વ ધર્મ દેવા ચાહું છું; ૧. વિશેષ વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭. ૨. જે વિષયની પોતાને લેવા-દેવાની ઇચછા તેનું પાત્ર પિતાના ગણમાં ન હોય, તો જ્યાં તે પાત્ર હોય ત્યાં જવા માટે આચાર્ય પાસે ગણમાંથી છૂટા થવાની રજા માગવી જોઈએ અને પછી જવું જોઈએ. અથવા સાધનાની ઉગ્રતા સ્વીકારવી હોય – જેવી કે એકલવિહારી પ્રતિમા – તો પણ ગણુ છોડવાની રજા લઈ જઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને કારણે ગણ છોડવાની રજા છે અન્યથા નહિ. જુઓ બૃહકલ્પ– ઉ૦ ૪, સૂ૦ ૨૦–૨૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy