SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ સ્થાનીંગ-સમવાયાંગ : : પ ૩. કાલક્રમે જેને વાચના આપવાની હોય તેને તે પ્રમાણે આપે નહિ;૧ ૪. ગણુમાં ગ્લાન અને શૈક્ષ્યની સેવા કરવાની વ્યવસ્થા ઠીક ન કરે; ૫. ગમે તેમ આજ્ઞા લઈ ને કે લીધા વિના વિહરવા દે. [-સ્થા॰ ૩૯૯ ] આચાર્યે પાધ્યાય પાંચ કારણે ગણમાંથી કલ ટાળી શકેઃ~~~~ ૧-૫. ઉપર્યુક્તથી ઊલટી રીતે વર્તે તે. ["સ્થા૦ ૩૯૯ ] આચાર્યે પાધ્યાય સાત કારણે ગણના સંગ્રહ કરી શકે — ૧. સમ્યક્ પ્રકારે આજ્ઞા વા નિષેધના પ્રયોગ કરે; ૨. સમ્યક્ પ્રકારે વચેાજ્યેષ્ઠ કે જ્ઞાનજ્યેષ્ઠને વંદનકર્મ કરે; ૩. કાલક્રમે વાચનાયાગ્યને વાચના આપે; ૪. ગણમાં રાગી અને શૈક્ષ્યની સેવાની વ્યવસ્થા કરે; પ. સ્વચ્છંદવિહારને રાકે; ૬. ઉપકરણ સમ્યક્ પ્રકારે મળે તેવી ગેાઠવણુ કરે; ૭. મળેલાં ઉપકરણની સમ્યક્ પ્રકારે રક્ષાના પ્રખધ કરે. આચાર્યે પાધ્યાય સાત કારણે ગણુને! સંગ્રહ ન કરી શકેઃ— ૧–૭. ઉપરથી ઊલટું વર્તન હોય તેા. Jain Education International 2010_03 ૧. વાચના આપવાના કાળક્રમની વિગતે માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ્ ન, ૬. [ “સ્થા૦ ૫૪૪] . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy