SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. આરાધના, વિરાધના આદિ ૨. વિરાધના વિરાધના ત્રણ છે -- ૧. જ્ઞાનવિરાધના ૨. દર્શન [ સમ॰ ૩] વિરાધના ૩. ચારિત્રવિરાધના. ૩. સ‘કલેશ-અસલેશ ૨ ભેદ છેઃ - ત્રણ ♦ જ્ઞાનસ કલેશના २३ ૧. જઘન્ય, ૨. મધ્યમ, ૩. ઉત્કૃષ્ટ. હુ તે જ પ્રમાણે દશન અને ચારિત્ર્યના પણ સકલેશના ભેદો સમજવા. હુ તે જ પ્રમાણે જ્ઞાન, દંશન અને ચારિત્રના અસક્લેશના પણ જઘન્યાદિ ભેદ સમજી લેવા. ૪. અતિક્રમાદિ ઙ્ગ જ્ઞાનના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારક એ પ્રત્યેકના ત્રણ ભેદ છે ૧. વિરાધના એટલે ભગ. જ્ઞાનાન્નતિ માટે સ્વાધ્યાયાદિ જે નિયમે હાય, તેમના ભંગ તે જ્ઞાનવિરાધના. “ અમારે વધુ જ્ઞાનની શી જરૂર છે,” એવે ભાવ, તે પણ જ્ઞાનવિરાધના. શ્રદ્દાને દૂષિત કરવી તે દાનવિરાધના, અને ચારિત્રને દૂષિત કરવું તે ચારિત્રવિરાધના. ― ર. જ્ઞાનાદિ જેનાથી ધટે તે જ્ઞાનાદિસકલેરા, અને જ્ઞાનાતૢ જેનાથી {વશુદ્ધ થાય તે જ્ઞાનાટ્ટિના અસંકલેશ. સરખાવા અંગુત્તર૦ ૪. ૫૦ઃ— “જેમ સૂર્ય -ચક્રના ઉપકલેરો – વાદળાં, ધૂમસ, ધૂમરાજી, અને રાહુ એ ચાર છે, તેમ શ્રમણના ચાર કલેશે છે માદકપીણાં, મૈથુન, પરિગ્રહ, મિથ્યાવિકા. તેથી તેએ હંમેશાં પ્રકાશી શકતા નથી. ” ૩, વ્યતિક્રમ અને અતિચાર એ ઉમાસ્વાતિના મત પ્રમાણે ( તત્ત્વા ૭-૧૮ ) પર્યાચવાચી છે. પણ શાસ્ત્રમાં તેમના અર્થમાં ભેદ્ય પાડવામાં અન્યેા છે. સ્વીકારેલ વ્રત જેનાથી મલિન સદોષ થાય, તેવા દોષસેવનના સ’કલ્પ, તે અતિક્રમ; દોષસેવનનાં સાધના તરફ પ્રવૃત્તિ, તે વ્યક્તિક્રમ; અને દોષસેવન તે અતિચાર. વ્રતભંગ તે અનાચાર. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy