SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સમવાયાંગ: ૫ ૨૭. ‘હવે ભિક્ષાના સમય થઈ ગયા છે' એમ કહી ધ કથાની પરિષદને ભાંગી નાખે; ૨૮. એકની એક વાત પરિષદ સામે કહે; ૭૮૬ ૨૯. રાપ્તિકના શયનાસનને પગથી ઘસીને પણ મિથ્યાદુષ્કૃત ન દે; ૩૦. ગુરુના આસન પર બેસે; ૩૧. ગુરુથી ઊંચા આસને બેસે, સૂએ, ઊભા રહે; ૩૨. ખરાખરના આસને બેસે; ૩૩. આસન પર બેઠાં બેઠાં જ ગુરુને જવાબ આપે. [ ~સમ॰ ૩૩ ] ૧૮. વદનાર કૃતિકમ ખાર આવતા વાળુ કહ્યું છે—જેમકે, ‘એ અવનત, યથાજાત, ખાર આવત, ચાર શિર ( અર્થાત્ શિશનમન ), ૧. આ જ સૂત્ર દશાશ્રુતકધમાં ત્રીજી દશામાં છે. ૨. વદના માટે સાધુ અને સાધ્વીઓએ રત્નાધિક હોય તેને વંદન કરવું જોઈએ એવા નિયમ છે. પણ સાવીએ તે સસંચતાને રત્નાધિક હોય કે નહિ વંદન કરવું જ જોઇએ. આમ કરવાનું કારણ એ બતાવ્યું છે કે બધા જિનેના તીમાં ધમ તેા પુરુષપ્રધાન જ છે. વળી સ્ત્રીએ તુચ્છ હાય છે તેથી જો પુરુષ એવે! સાધુ તેને નમસ્કાર કરે ત તેને ગવ ચડે છે અને પછી સાધુથી કોઈ પણ બાબતમાં જરા પણ ડરતી નથી. વળી ધર્મ એ પુરુષપ્રણીત છે અને પુરુષા જ તેની રક્ષા કરી શકે છે. વળી સ્ત્રીએને વંદન કરવું તે લેાકવિરુદ્ધ છે. બીજા બધાં કારણે જે અહીં ગણાવ્યાં છે તે સાચાં હશે કે નહિ, પણ લેાકાચારની વિરુદ્ધ ગણાય માટે વંદન ન કરવું એ કારણ મૂળ છે. અને એ જ કારણે વદનના મુખ્યપણે નિષેધ કર્યો છે. ભગવાન બુદ્ધ પણ એ પ્રકારના નિયમ બનાવતી વખતે સ્પષ્ટ કહ્યું છે કે સ્ત્રીઓને પુરુષા વદન ન કરે. આધ્યાત્મિક માર્ગમાં પણ ને લેાકસ ગ્રહની દૃષ્ટિ હેાય તે મેટા પુરુષ! પણ પ્રબળ લેાકાચારના વિરાધ નથી કરી શકતા એનું એક આ ઉદારહરણ ગણી શકાય. જીએ મહ૫ . ૬ અને વિનયપિટક પૃ૦ ૫૧૯–૨૨; ઉપદેશમાલા ગા૦ ૧૫; પંચવસ્તુ ગા. ૧૫૪. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy