SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. દ્વીપસમુદ્રાધિકાર ૬૪૯ (૪) તેમાં જે ઉત્તરના અચનક પત છે, તેની ચારે દિશાએ ચાર પુષ્કરિણીએ છે ૧. વિજયા; ૨. વૈજય તી; ૩. જય તી; ૪. અપરાજિતા. બાકીનું બધું વર્ણન પૂર્વવત્ સમજી લેવું. નન્દીશ્વરદ્વીપની મધ્યમાં ચારે વિદિશામાં ચાર તિકર પવ તા છે~~ ૧. ઉત્તરપૂર્વ ને; ૨. દક્ષિણપૂર્વ ને; ૩. દક્ષિણપશ્ચિમને; ૪. ઉત્તરપશ્ચિમને. એ રતિકર પર્વતા ૧૦૦૦ યોજન ઊંચા છે તથા ૧૦૦૦ ગાઉ જમીનમાં ઊંડા છે. તે બધે ભાગે સમ છે. ઝાલરના આકારે દરેકને વિષ્ણુભ ૧૦૦૦૦ ચાજન છે અને ૩૧૬૨૩ ચેાજન પિરિધ છે. તેએ સ રત્નયુક્ત છે, સ્વચ્છ છે, ચાવત્ દનીય છે. (૧) તેમાં જે ઉત્તરપૂર્વીમાં રતિકર પર્વત છે, તેની ચારે દિશાએ ઇશાન દેવેન્દ્રની ચાર પટરાણીઓની જદ્વીપપ્રમાણ ચાર રાજધાનીએ છે ૧. નદાત્તરા કૃષ્ણાની; ૨. નદા કૃષ્ણારજિની; ૩. ઉત્તરકુરા રામાની; ૪. દેવપુરા રામરક્ષિતાની. (૨) તેમાં જે દક્ષિણપૂર્વના રતિકર પર્વત છે, તેમાં ચારે દિશાએ શકેન્દ્રની ચારે પટરાણીઓની જ મૂઠ્ઠીપપ્રમાણ ચાર રાજધાનીએ છે- --- ૧. સમના પદ્માની; ૨. સૌમના શિવાની; ૩. અર્ચિમાલી સતીની; ૪. મનેારમા અત્ની. (૩) તેમાં જે દક્ષિણ પશ્ચિમના રતિકર પર્વત છે, તેમાં ચારે દિશાએ શકેન્દ્રની ચારે પટરાણીઓની જ મૂઠ્ઠીપપ્રમાણ ચાર રાજધાનીએ છે. — Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy