SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સ્થાનાં સમવાયાંગ ૨ દં૦ ૧. નારકોને આ દશ પ્રકારની વેદના હોય છે – ૧. શીત; ૨. ઉષ્ણુ; ૩. સુધા; ૪. પિપાસા, ૫. કઠુ; ૬. પરતત્રતા. ૭. ભય; ૮, શેક; ૯. જરા; ૧૦ વ્યાધિ. -સ્થા ૭૫૩] - પ્રતિઘાત પાંચ પ્રકારને છે – ૧. ગતિ ૨. સ્થિતિ, ૩. બંધન, ૪. લેગ, ૫. બલવીર્ય, પુરુષકાર, પરાક્રમને પ્રતિઘાત." [-સ્થા ૪૦૬] * (૩) વિગ્રહ દં૦ ૧. નારકને જન્માક્તરમાં ઉત્પન્ન થતાં ઉત્કૃષ્ટ ત્રણ સમય લેનારા વિગ્રડ કરવા પડે છે. દં, ૨–૧૧. ભવનપતિને પણ તેમ જ. દ૦ ૧૭–૨૪. કીન્દ્રિયથી માંડી વમાનિક જીને પણ તે જ પ્રમાણે. [-સ્થા રર૧] ૧. સગતિ યોગ્ય આચાર હેય પણ કોઈ એવું કૃત્ય થઈ જાય જેથી સદ્ગતિને બદલે દુર્ગતિ મળે, તે ગતિપ્રતિઘાત કહેવાય. ૨. દી કાલિક આયુરિસ્થતિ બાંધી હેાય પણ એવા કેઈ અધ્યવસાય વડે એ સ્થિતિ ઘટી જાય છે. ૩. બંધન નામકમ-એ ઔદારિકહિ પાંચ ભેદે છે તે પ્રશરત બાંધ્યું હોય અને તથાવિધ અધ્યવસાયથી અપ્રશસ્ત બની જાય છે. ૪. દેવગતિ વગેરેમાં પ્રશસ્ત ભેગે ભેગવવાને ગ્યા હોય પણ દેવગતિનો બંધ ન થતાં જે દુર્ગતિને થાય તો તેને ભોગ અપ્રશસ્ત મળે છે. ૫. ભેગ જેમ જ બલવીયોદિ વિષે સમજવું. ૬. એકેન્દ્રિયનું વજન સમજવું. કારણ, તે ત્રસ નાડીની બહાર ઊપજે છે ત્યારે ઉત્કૃષ્ટ પાંચ સમય લે એવો સંભવ છે; પણ આવું બનતું નથી. ભગવતીમાં તે ઉત્કૃષ્ટ ચાર સમય લે છે તેમ કહ્યું છે. ઉમાસ્વાતિના મતે ઉત્કૃષ્ટ ત્રણ જ સમય થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy