SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૩ ૧. પુરુષના પ્રકારે (૫) ૧. કઈ દુર્ગત હોય અને પાછા મરીને દુર્ગતિમાં જવાને હેય – દુર્ગતિગામી હોય; ૨. કઈ દુર્ગત હેય પણ સુગતિગામી હોય; ૩. કેઈ સુગત હોય પણ દુર્ગતિગામી હોય; * ૪. કઈ સંગત હોય અને સુગતિગામી પણ હોય. (૬) ૧. દુર્ગત હતો અને દુર્ગતિમાં ગયો, ૨. દુર્ગત હિતે પણ સુગતિમાં ગયે; ૩. સુગત હતો પણ દુર્ગતિમાં ગયે ૪. સુગત હતા અને સુગતિમાં ગયે. ૧. કઈ પ્રથમ પણ તમ– અજ્ઞાની હોય અને પછી પણ તમઅજ્ઞાની હોય, ૨. કઈ પ્રથમ તમ પણ પછી જ્યોતિ - જ્ઞાની થાય; ૩. કોઈ પ્રથમ જ્યોતિ પણ પછી તમ; ૪. કોઈ પ્રથમ જ્યોતિ અને પછી પણ તિ. (૮) તે જ પ્રમાણે તમ અને તમબલની ચતુર્ભગી ઘટાવી લેવી. (૯) તે જ પ્રમાણે તમ અને તમબલમાં રતિ પામનારની ચતુર્ભગી ઘટાવી લેવી. (૧૦) ૧. કોઈ પરિજ્ઞાત-કર્મા હોય અર્થાત્ કર્મબંધનાં કારણભૂત બાહ્ય ખેતી આદિકાને તજી દીધેલ હોય, પણ પરિજ્ઞાત-સંજ્ઞ ન હોય અથર્ આહારસંજ્ઞા આદિ અભિલાષાઓનો ત્યાગ કરેલ ન હોય. ૨. કોઈ પરિજ્ઞાત-સંગ્રહાય પણ પરિજ્ઞાત-કમ ન હોય; . ૧. બૌદ્ધ પરંપરા સાથે સરખામણી માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯. સ્થા-૫૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy