________________
૩૯
સ્થાનાંગ-સમવાયાંગ ૨
૩. સમુદ્દાત અને વિકુણા
સમુદ્દાત સાત છે ——
વેદનાસમુ૦,૨ કષાયસમુ૦, તૈજસ॰, આહારક, અને કેવલી ૬૦ ૨૧. મનુષ્યાને આ સાતે
મારણાંતિક૦૪, વૈકિય૰,પ સમુદૃઘાત. સમુદ્દાત હેાય છે. [-સ્થા॰ ૫૮૬, સમ૦ ૭ વૈક્રિય, તૈજસ, અને
વેદના, કષાય, મારણાંતિક, આહારક, આ છ છાજ્ઞસ્થિક સમુદ્દાત છે.
[-સમ॰ ૬]
કૈવલીસમુદ્ાતને આઠ સમય લાગે છે —
'
પ્રથમ સમયમાં દંડ કરે છે. બીજા સમયમાં કપાટ
૧. તે તે વેદનીયાદિના અનુભવ પરિણામેા સાથે આત્માના એકીભાવ -- અર્થાત્ તદ્દિતર પરિણામેામાં આત્મા ઉપયાગશૂન્ય થઈ, તે તે વેદનીયાટ્ટિકના ઘણા પ્રદેશને ઉદીરણા વડે ઉચમાં લાવી, ભાગવી, આત્માથી ખખેરી નાખે તે.
૨. વેદનીય કં'ના અશાતાવેદનીયના. ૩. મેાહનીય ક્રમના ચારિત્રકમાંશના. ૪. અંતર્મુહૂત' શેષ રહેલા આયુષ્યક્રમના
૫. વૈક્રિય, તેજસ અને આહારક એ શરીરનામકર્માશ્રયી સમજવા. જ્યારે આત્માને વક્રિય સમુદ્ધાત કરવાના હોય છે ત્યારે તે શરીરપ્રમાણ સખ્યાત ચેાજન લાંબા દંડાકારે આત્મપ્રદેશાને બહાર કાઢે છે અને પછી પૂર્વબદ્ધ વૈક્રિય નામકર્માંના પુહૂગલાનું વિસર્જન કરે છે. આ જ પ્રમાણે તેજસ અને આહારકનું પણ સમજવું,
૬. સાતા અસાતા વેદનીય, શુભાશુભ નામ અને ગાત્રકર્માશ્રયી આ લીસમુદ્દાત સમજવા, તેમાં આઠ સમય લાગે, બાકીનાને અસંખ્યાત સમય લાગે છે.
૭. પેાતાના દેહ જેટલા વિસ્તારવાળા અને ઊંચે તથા નીચે લેાકાન્તને સ્પર્શે તેવા જીવપ્રદેશાના દંડ. એ દંડને બીજા સમયમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં લેાકાન્ત સુધી વિસ્તારે તે કાટ. ત્રીજા સમયમાં તે
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org