________________
ર. જીવ વિચાર
તૃણુવનસ્પતિના છ પ્રકાર છે ૧૫. અગ્રીનદિ;
૬. સમૂમિ (દગ્ધભૂમિમાં વિના બીજ વાગ્યે જે તૃણ વગેરે ઊગી જાય તે ).
• સ્થા૦ ૪૮૪]
ભાગ; ૩. સ્કય –
પ્રવાલ – અ‘કુર;
[સ્થા॰ ૬૧૩]
તૃણવનસ્પતિના આઠ પ્રકાર છે— ૧. મૂલ; ૨. કદ-થડની નીચેના થ; ૪. ત્વચા – છાલ; ૫. શાખા; ૬. ૭. પત્ર, ૮. પુષ્પ.
તૃણુવનસ્પતિના દશ પ્રકાર —— ૧-૮. મૂલાદિ; ૯. ફૂલ; ૧૦. ખીજ.
(૨) સૂક્ષ્મ જીવા—
સૂક્ષ્મર આઠ છે.
૧. પ્રાણુસૂક્ષ્મ – કથવા વગેરે, ૨. પનકસૂક્ષ્મ – લીલ ફૂગ, ૩. ખીજસૂક્ષ્મ – બીજમાંની ઝીણી કણી, ૪. રિતસૂક્ષ્મ – લીલી વનસ્પતિ,
-
૫. પુષ્પસૂક્ષ્મ,
૬. અડસૂક્ષ્મ – ઝીણુ· ઈંડુ, ૭. લયનસૂક્ષ્મ – કીડીયારું આદિ,
૮. સ્નેહસૂક્ષ્મ – હિમ, ઝાકળ વગેરે.
૧૯૯
[-2410 1993]
Jain Education International 2010_03 For Private & Personal Use Only
[ -સ્થા॰ ૬૧૫]
૧ આ ખદર વનસ્પતિના ભેદ સમજવા.
ર. આ બધા અત્યંત સુક્ષ્મ હોય છે. ધ્યાનપૂર્વક જોવાથી જ જણાય છે.
www.jainelibrary.org