________________
૪૨૦
સ્થાનાંગ-સમવાયાંગ:૨
૪૦ ૨૦, ૨૧. તિયાઁચપચેન્દ્રિય અને મનુષ્યની જ ગતિ આદિ યે દિશામાં થાય છે.
૧૪, આવાસ
૬ ૧. ગૌ — હે ભગવન! આ રત્નપ્રભાપૃથ્વીનું કેટલું ક્ષેત્ર અવગાહીને નરકના કેટલા આવાસ છે?
ભ
હું ગૌતમ! આ રત્નપ્રભાપૃથ્વી એક લાખ ૮૦ હજાર ચેાજન પ્રમાણ જાડી છે. ઉપર તથા નીચે અકૈક હજાર ાજન બાદ કરીને વચ્ચેના ૧ લાખ ૭૮ હજાર ચૈાજનપ્રમાણ ભાગમાં ૩૦ લાખ નરકાવાસ છે.
――――
સ્
તે નરકાવાસે અંદરથી ગાળ છે અને બહારથી ચારખૂણિયા છે. યાવત્ તેમાં અશુભ નારકે છે અને તેમની અશુભ વેદના છે.
ખાકીનાં ૬ નરકાના આવાસા નીચે પ્રમાણે
જાડાઈનું પ્રમાણ
યોજન
૧૩૨૦૦૦
૧૨૮૦૦૦
૧૨૦૦૦૦
૧૧૮૦૦૦
૧૧૬૦૦૦
૧૦૮૦૦૦
27
ܕܕ
""
[ સ્થા॰ ૪૯૯]
,,
""
આવાસ
૨૫૦૦૦૦૦
૧૫૦૦૦૦૦
૧૦૦૦૦૦૦
૩૦૦૦૦૦
૯૯,૯૯૫
27
બધાં નાના આવાસે ઉપર નીચે એકેક હજાર યોજન છેડી દઈને મધ્ય ભાગમાં હાય છે પણ સાતમા
Jain Education International 2010_03 For Private & Personal Use Only
I
૧. અંગુત્તરમાં આવતી વિગતેની સરખામણી માટે જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૭.
www.jainelibrary.org