SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. જીવ વિષે વિવિધ અંડજની આઠ ગતિ અને આઠ આગતિ છે– ૧-૭. અંડજથી ઉદ્ધિજજ; ૮. ઔપપાતિક પિતજ અને જરાયુજની પણ આઠ ગતિ–આગતિ સમજવી; બીજાની નહિ. [સ્થા. ૫૫] પૃથ્વીકાયની ૯ ગતિ અને ૯ આગતિ છે ૧. પૃથ્વીકાય; ૨. અપૂકાય; ૩. તેજસૂકાય; ૪. વાયુકાય; ૫. વનસ્પતિકાય, ૬. કીન્દ્રિય; ૭. ત્રીન્દ્રિય; ૮. ચતુરિન્દ્રિય; ૯. પંચેન્દ્રિય. અપકાયથી પંચેન્દ્રિય સુધીના જીવની પણ ગતિઆગતિ ઉપર પ્રમાણે છે. [-સ્થા૦ ૬૬૬] દિશા ત્રણ છે– ૧, ઊ4; ૨. અધ; ૩. તિય. આ ત્રણે દિશામાં જીવની ગતિ થાય છે, આગતિ થાય છે; વ્યુત્ક્રાંતિ– ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ,ગતિપર્યાય, સમુદ્દઘાત, કાલસંગ, દશનાભિગમ, જ્ઞાનાભિગમ, જીવાભિગમ અને અછવાભિગમ થાય છે. ૬૦ ૨૦, ૨૧. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યનાં ઉપર ગણુંવેલ ગતિ વગેરે ત્રણે દિશામાં થાય છે. [-સ્થા૧૬૩] દિશા છે છે – ૧. પૂર્વ ૨. પશ્ચિમ ૩. દક્ષિણ, ૪. ઉત્તર પ. ઊર્ધ્વ; ૬. અધઃ, આ છયે દિશામાં જીવની ગતિ આદિ થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy