________________
6
૫. જીવ વિષે વિવિધ નરકમાં ૧૦૮૦૦૦ જનપ્રમાણ જાડાઈમાં ઉપરથી પરા હજાર પેજન બાદ કરી અને નીચેથી પણ પરા હજાર
જન બાદ કરી બાકીના મધ્યભાગના ત્રણ હજાર એજનપ્રમાણમાં માત્ર પાંચ અનુત્તર મહાન નરકાવાસ છે. તેમનાં નામ - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન છે. તેમાં રૌરવ ગોળ છે અને બાકીના ત્રિકોણ આકારના તથા નીચે મુરપ્રસંસ્થાનવાળા છે. દં ર અસુરકુમારના આવાસ ૪૦૦૦૦૦ દં૦ ૩ નાગકુમારના
૮૪૦૦૦૦૦ દં૦ ૪ સુપર્ણકુમારના
૭૨૦૦૦૦૦ . ૫ વાયુકુમારના
૯૯૦૦૦૦૦ ૬૦ ૬ દ્વીપકુમાર યુગલના
૭૬૦૦ ૦૦૦૧ દંડ ૭ દિકકુમાર . , ૬૦ ૮ ઉદધિકુમાર ,, દં ૯ વિકુમાર , દં, ૧૦ અગ્નિકુમાર , દં ૧૧ સ્વનિતકુમાર ,
રત્નપ્રભાની જાડાઈ ૧૮૦૦૦૦ છે. તેમાંથી ઉપર અને નીચેથી એકેક હજાર બાદ કરતાં મધ્યના ૧૭૮૦૦૦ એજનપ્રમાણ ભાગમાં અસુરકુમારના ૬૪ લાખ આવાસ છે. તેમનાં ભવને બહારથી ગોળ છે, અંદરથી ચાર ખૂણિયાં છે, તથા તળિયામાં પુષ્કરકર્ણિકાના આકારવાળાં છે. એક ભવનને બીજા ભવનથી છૂટું પાડવા માટે વચ્ચે ઊંડી ખાઈ ખાદી પાળ બાંધી દેવામાં આવી છે. આવામાં અાલિકા,
૧. સમવાયાંગની મુદ્રિત પ્રતિમાં વવારિ' એ અન્યત્ર ૭૬ને ઉલેખ છે તેથી અહીં ૭૬ લખ્યા છે.
પાઠ છે પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org