SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ૧૪. નિજ રા ૧૪૭ (ર) ૧. આત્મ વૈયાવૃત્ય, ૨. પર વિયાવૃત્ય; ૩. ઉભય વૈયાવૃત્ય. તેવી જ રીતે અનુગ્રહ, અનુશાસન, ઉપાલંભના પણ આલાપક સમજી લેવા. [-સ્થા. ૧૮૮] ૮. સ્વાધ્યાય સ્વાધ્યાય પાંચ પ્રકારને છે – ૧. વાચન:-(જેમાં શિષ્ય ભણે છે અને ગુરુ ભણાવે છે); ૨. પ્રચ્છની? – (ભણવામાં આવ્યું તેમાં જે વિષયમાં શકા રહી ગઈ હોય તે વિષે પૂછવું તે); ૩. પરિવર્તના -(નિઃશંક થયા પછી ભણેલ મૂળપાઠની વારંવાર આવૃત્તિ કરવી તે); ૪. અનુપ્રેક્ષા:-(સૂત્રની જેમ અર્થ વિશે પણ વારંવાર ચિતન મનન કરવું તે); ૫. ધમકથા :-(સૂત્રાથને અભ્યાસ થયા પછી ધમ વિષે કથા – વ્યાખ્યાન – કરવું તે). [–સ્થા ૪૬૫] ૧. માત્ર પિતા જ માટે ભાજન લાવવું તે – આમ જે સાધુ ગચ્છમાંથી નીકળી ગયા હોય તે કરે. ૨. ગચ્છમાં રહેલા રેગી વગેરેની સેવા. ૩. ભગવતી પૃ. ૧૫૦. સ્વાધ્યાયનું ફલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય છે. – ઉત્તરાધ્યાયન અ૦ ૨૯, પ્રશ્ન ૧૮. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy