________________
૧૪૬
થાનગરન્સમવાયાંગ: ૧
૪. આયુક્ત શયન; ૫. આયુક્ત ઉલ્લંઘન કૂદીને ઓળંગવું; ૬. આયુક્ત પ્રલંઘન – ઓળંગવું, છે. આયુક્ત સન્દ્રિયોગયુક્તતા.
અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકાર છે –
૧-૭. અનાયુક્ત ગમન યાવત્ અનાયુક્ત સન્દ્રિયયેગ યુક્તતા.
$ લેકેપચાર વિનય સાત પ્રકારનો છે – ૧. નજીક રહેવું–જેથી બેલનારને તકલીફ ન પડે, ૨. પરાભિપ્રાયનું અનુસરણ;
૩. કાયહેતુ–જેમકે આમણે મને શ્રત આપ્યું તે તે કહે તે મારે કરવું જોઈએ એમ સમજી;
૪. કૃતપ્રતિકૃતિતા – આમનું કાંઈક કામ કરું તો મારા પર ઉપકાર કરશે એમ સમજી;
૫. આતગવેષણ – રેગીને શોધીને તેની દવા કરવી તે. • ૬. દેશકાલજ્ઞતા; ૭. સેવાર્થમાં અનુકૂલતા.
[-સ્થાવ ૫૮૫] ૭. વૈયાવૃત્ય – સેવા વૈયાવૃજ્ય ત્રણ પ્રકારનું છે – (૧) ૧. ધામિક વૈ;
૨. અધામિક વિ; ૩. ઉભય વૈ૦.
૧. ભેજનાદિ વડે સેવા – ઉપકાર કરે . ભગવતી સૂત્રમાં વૈયાવૃજ્યના આચાર્યાદિ અધિકારી ભેદે દશ ભેદ ગણાવ્યા છે પૃ. ૧૫૦.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org