SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ૩૧ ૩. જીવપરિણામે (૩) શ્રુતજ્ઞાન આ લોકને વિષે શ્રમણ ભગવાન મહાવીરે બાર અંગવાળું ગણિપિટક કહ્યું છે. તે આ પ્રમાણે આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતૃધમકથા, ઉપાસકદશા અંતકૃદશા, અનુત્તરે પપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત, દૃષ્ટિવાદ. [-- સમ૦ ૧] 4. બાર અંગો ગણિપિટકનાં બાર અંગે છે – આચાર યાવત્ દષ્ટિવાદ. $ આચારાંગમાં શું છે? શ્રમણનિગ્રંથોના આચાર (જ્ઞાનાચાર, દશનાચાર - જ્ઞાનાદિ કેમ ગ્રહણ કરવાં એના વિધિનિયમ); ગોચરી (ભિક્ષાચર્યા વિષેના નિયમ); વિનય (જ્ઞાનવિનય આદિ); વૈયિક (વિનયનું ફળ કમક્ષય વગેરે); સ્થાન (કાન્સગર, ઉપવેશન- બેસવું, શયન એ ત્રણ ભેદે છે તેમના નિયમે); ગમન (વિહાર કરવા સંબંધી નિયમે); ચંક્રમણ (ઉપાશ્રયમાં આમતેમ ફરવાના નિયમે); પ્રમાણ (ભજન, પાત્ર, વસ્ત્ર વગેરેનું માપ); ૧. જુઓ ભગવતી શ૦ ૨૫, ઉ૦ ૪, પૃ. ૧૬૪. ૨. આ માળામાં “મહાવીરસ્વામીને આચારધર્મ ” એ નામે તેને છાયાનુવાદ પ્રસિદ્ધ થયેલો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy