________________
૬. દેવનિકાય
(૨) પરિષદા
5. ભવનવાસીની
(૧) ૧. ચમરની પિરષદો ત્રણ છે, તે આ પ્રમાણે ઃ— ૧. સમતા નામની આભ્યંતર, ૨. ચંડા નામની મધ્ય; ૩. જાતા નામની માધ્ય. ૨-૩. ચમરના સામાનિક અને ત્રાયશ્ત્રિ શત્ દેવાને પણ તે જ પ્રકારે ત્રણ પરિષદે છે.
૩૯૯
૪-૫. ચમરના લોકપાલની તથા અગ્રહિષીની પણ ત્રણ પરિષદો હાય છે, તે આઃ—— ૧. તુમ્મા; ૨. તુડિકા; ૩. પર્યાં.
(૨) ૧-૫. અલિની તથા ખલિ સંબંધી સામાનિકથી માંડી મહારાણીની પિરષદોનું વર્ણન ચમર જેમ.
(૩) ૧-૩. ધરણ તથા તેના સામાનિક અને ત્રાગ્નિ શતની પરિષદો ચમર જેમ.
૪-૫. ધરણના લોકપાલ અને મહારાણીએની પિરષદો આ પ્રમાણે : ૧. ઈષા; ૨. તુટિકા; ૩. દૃઢરથા.
Jain Education International 2010_03
૧. આ પરિષદેશના ત્રણ ભેદ કરવામાં આવ્યા છે તે સબધભેદથી સમજવા. આભ્યંતર પરિવારના દેવા ઇન્દ્રને કાંઈ પ્રયાજન હાય અને તે ખાલાવે તે જ આવે છે, જે એલાવ્યે કે વગર ખેલાવ્યે પણ આવે તે મધ્યમ પરિષદના દેવા; અને જે બાલાવ્યા વગર જ હુમેશાં આજ્ઞા ઉઠાવવા હાજર હોય તે બાહ્ય પરિષદના દેવા સમજવા. ઇન્દ્રે સૌથી પ્રથમ જેમની સાથે કાચકા ના વિચાર કરે તે આભ્યંતર; અને તેના વિષે પ્રથમ આભ્યંતર પદા સાથે વિચાર કર્યા પછી જેમની સાથે વિશેષ વિચાર કરે તે મધ્યમ; અને જેમને માત્ર નિચ સભળાવી જ દે, તે ખાદ્યપરિવારના દેવા સમજવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org