SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સ્થાનાંગ સમવાયાંગ ૨ (૫) કેવળજ્ઞાન – ધસ્થ અને કેવળી નિગ્રન્થ અને નિગ્રન્થીઓ છે તે પણ આ સમયમાં ચાર કારણે અતિશેષ (કેવલ) જ્ઞાનદશન ઉત્પન્ન થાય નહિ – (૧) વારંવાર તેઓ સ્ત્રીકથા, ભક્ત(જન)કથા, દેશકથા અને રાજકથા આ ચાર વિકથા કરતાં હોય છે; (૨) વિવેક અને વ્યુત્સગ વડે આત્માને તેઓ સમ્યક પ્રકારે પવિત્ર કરતાં નથી; (૩) રાત્રિના પૂર્વ અને ઉત્તર ભાગમાં ધમધ્યાન કરતાં નથી; (૪) નિર્દોષ અન્નની ગવેષણું કરતાં નથી. આથી ઊલટું વતન હોય તો નિગ્રન્થ અને નિગ્રન્થીઆને કેવળજ્ઞાન તેઓ ઈચ્છે તો ઉત્પન્ન થાય. [– સ્થા. ૨૮૪] કેવલીને પાંચ અનુત્તર (શ્રેષ્ઠ) છે – ૧. અનુત્તર જ્ઞાન; ૨. અનુત્તર દશન; ૩. અનુત્તર ચારિત્ર; ૪. અનુત્તર તપ; ૫. અનુત્તર વીય. [- સ્થા૦ ૪૫૦ ] કેવલીને દશ અનુત્તર છે – અનુત્તર- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય, ક્ષમા, મુક્તિ (નિર્લોભતા,) ત્રાજુલા, મૃદુતા, લઘુતા (નમ્રતા). [ – સ્થા. ૭૬૩] ૧. અશુદ્ધાદિને ત્યાગ તે વિવેક અને એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy