SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર સ્થાનાં સમવાયાંગ ૨ ૩. અનુત્પન્ન સુખના નિષ્પાદન માટે; ૪. આવેલ સુખ ચાલ્યું ન જાય તે માટે. [-સ્થા ૩૩૯] $ દેવે પિતાનું ચ્યવન ત્રણ કારણે જાણે છે – ૧. વિમાનાભરણ નિષ્પભ થઈ જાય તો ૨. કલ્પવૃક્ષે પ્લાન થાય તે ૩. પિતાની જેલેશ્યા હીન થાય તા. દેને ઉગ થવાના ત્રણ સ્થાન છે – ૧. અહા ! આ લબ્ધિ છોડી મરવું પડશે; ૨. મારે માતાના ઉદરમાં માતાનું એજ અને પિતાનું - વીર્ય એ બન્નેના મિશ્રણને આહાર કરવો પડશે; ૩. અહો! અશુચિ ગર્ભમાં રહેવું પડશે. [સ્થા. ૧૭૯ ] હુ ત્રણની દેવે પૃહા કરે છે – ૧. મનુષ્યભવ; ૨. આયક્ષેત્રમાં જન્મ; ૩. સુકુલમાં જન્મ. હુ દેને શેક ત્રણ કારણે થાય છે – ૧. શક્તિ હોવા છતાં કૃત ભ નહિ; • ૨. ઈહલોકના કામગમાં આસક્ત થઈ લાંબા કાળ સુધી દીક્ષા પાળી નહિ; ૩. વિશુદ્ધ ચારિત્ર પાળ્યું નહિ. આમ વિચારી તે પરિતાપ કરે છે. [-સ્થા૧૭૮] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy