SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. ક ૧ $ તેવી જ રીતે ઉપચયન, મધ, ઉદીરણા, વેદના અને નિર્જરા વિષે પણ સમજી લેવું. [ સ્થા॰ ૫૯૬ ] જ્ઞાનાવરણીયની ૫, માહનીયની ૨૮,ગોત્રની ૨, આયુની ૪, એમ આ ચાર કમની ઉત્તરપ્રકૃતિ ( પેટાવિભાગ) ૩૯ છે.૧ [ –સમ॰ ૩૯ ] દેશનાવરણની ૯, અને નામકમની ૪૨ એમ એ એની ઉત્તરપ્રકૃતિ ૫૧ છે. [ સમ૦૫૧] જ્ઞાનાવરણની ૫, નામકમની ૪૨, અને અંતરાયની ૫ એમ એ ત્રણની ઉત્તરપ્રકૃતિ પર છે. દેશનાવરણની ૯, નામની ૪૨, એમ એ ત્રણની ૫૫ ઉત્તરપ્રકૃતિ છે. અને [સમ૦ ૫૫] જ્ઞાનાવરણની ૫, વેદનીયની ૨, આયુની ૪, નામની ૪૨ અને અંતરાયની ૫ એમ એ પાંચની ૫૮ ઉત્તરપ્રકૃતિ છે. [ -સમ॰ ૫૮ ] માડુનીયને છેડીને બાકીનાંકમની ૬૯ છે. ( ૭ - ૨૮ = ૬૯ ) [ -સમ॰ પર] આયુની ૪ Jain Education International 2010 _ 03 For Private & Personal Use Only ઉત્તરપ્રકૃતિ [ સમ॰ ૬૯] જ્ઞાનાવરણીય અને અન્તરાય વિનાનાં બાકીનાં છ કમની ઉત્તરપ્રકૃતિ ૮૭ છે. [-સમ ૮૦] ૧. વિગતા માટે જુએ તત્ત્વા′૦૮, ૬–૧૪. www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy