SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨. કર્મ જીએ સીરૂપે, પુરુષરૂપે અને નપુંસકરૂપે પાપકમના પુગલનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. તેવી જ રીતે ઉપચયન, યાવત્ નિર્જરા વિષે પણ સમજવું. [–સ્થાર૩૩] $ જીવો બે પ્રકારે પાપકર્મ બાંધે છે૧. રાગથી, ૨. દ્વેિષથી. ડ છ બે પ્રકારે પાપકમની ઉદીરણ કરે છે, અર્થાત્ સમય પહેલાં પ્રયત્નવિશેષથી કમફલને અનુભવ કરી લે છે – ૧. આભુપગમિકી વેદના વડે – પિતાની મેળે સ્વીકારેલી વેદના વડે. ૨. ઔપકમિટી – કમની ઉદીરણને કારણે આવી પડેલી વેદના વડે. $ તે જ પ્રમાણે વેદના અને નિરા વિષે સમજવું * [–સ્થા ૯૬] શું છે એ ચાર સ્થાનથી આડે કમ પ્રકૃતિનું ચયન કર્યું છે, કરે છે અને કરશે: • ૧ ક્રોધથી; ૨. માનથી; ૩. માયાથી; ૪. લોભથી. $ નારકથી માંડી વિમાનિક સુધીનારજીએ ઉપરનાં ચાર કારણથી આઠે કમનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. ૧. અંગુત્તરમાં ત્રણ પ્રકારે કર્મસમુદય માન્યો છે – લોભજ, દોષજ – દ્વેષજ અને મેહજ. – ૩, ૩૩. અને સર્વમાં મેહજ વધારે દોષજનક છે એમ કહ્યું છે.– અંગુઠ ૩. ૯૭; તથા ૬. ૩૯. ૨. (૧) નારક, (૨–૧૧) ભવનપતિ, (૧૨–૧૯) સ્થાવરકાય તથા કીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય, (૨૦) તિર્યંચ પંચેન્દ્રિય, (૨૧) મનુષ્ય, (૨૨-૨૪) વાણવ્યંતર, જતિષ્ક, અને વૈમાનિક. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy