________________
પરચુરણ
૧. ઉપાદ – વ્યય ઉત્પાદ એક છે, વિગતિ-વિકૃતિ-વિરામ એક છે.'
[–સ્થા. ૨૨, ૨૩] આનન્તય પાંચ પ્રકારનું છે –
૧. ઉત્પાદનન્તર્ય, ૨. વ્યયાનન્ત, ૩. પ્રદેશાનત્યં; ૪. સમયાનન્તર્ય, ૫. સામાન્યાનન્તર્ય.
: [-સ્થા. ૪૬૨] છેદન પાંચ પ્રકારનું છે –
૧. ઉત્પાદન છેદન, ૨. વ્યય છેદન; ૩. બંધ છેદન; ૪. પ્રદેશ છેદન. પ. દ્વિધાકાર છેદન.
[-સ્થા૪૬૨] ૨. અપવૃષ્ટિ-મહાવૃષ્ટિનાં કારણે ત્રણ કારણે અ૯૫વૃષ્ટિ થાય છે – (૧) ૧. તે તે પ્રદેશમાં જલનિના જીવો કે પુદ્ગલે જલરૂપે
ઘણાં પરિણત થતાં નથી; ૧. સરખાવો –ણિમાનિ મિલે સંતરૂ સંવતવાનિ ! તમને -- तीणि ? । उप्पादो पञ्जायति, वयो पञ्जायति, ठितस्स अझथत पायति । तीणिमानि भिक्खवे असंखतस्स असंखतलक्खणानि । कतमानि तीणि ? । न उप्पादो Tગ્રાવત, તે વયો વાયત, ન તિક્ષ્ણ મથતું વાયત | અંગુત્તર-૩. ૪૭.
૨. વિગતોના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧. ૩. વિગતેના વિવરણ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨.
૪. આને મળતાં જ પાંચ કારણે બતાવી ભગવાન બુદ્ધ કહે છે કે, આ વર્ષોના અંતરાયના કારણેને જતિષીઓ નથી નણતા. અંગુત્તર ૫. ૧૯૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org