SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ -૧ આ યે પ્રસ્તારમાંથી જેને જે પ્રાપ્ત હોય અને તની સમ્યક્ રીતે પૂર્તિ ન કરે, તે તેને તે જ પ્રસ્તારસ્થાન પ્રાપ્ત થાય છે. [-સ્થા॰ પર૮] ૩૪ પ્રાયશ્ચિત્તના આઠ પ્રકાર છે ૧. આલાચનાહ, ૨. પ્રતિક્રમણાહ', ૩. તદુલયાહ, ૪. વિવેકાહ, ૫. વ્યુત્સર્ગા', ૬. તા', છ. છેદા' ( પૂવ પર્યાયને છેદી મહાવ્રતના આરેપણુરૂપ પ્રાયશ્ચિત્તથી જે દોષની શુદ્ધિ થાય તે), ૮ મૂલા (મૂલવ્રતનું ફરી આરાપણ કરવારૂપ પ્રાયશ્રિત્તથી જે દોષની શુદ્ધિ થાય તે). [-સ્થા ૬૦૫] --- પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર છે ૧–૮. ઉપર પ્રમાણે, ૯. અનવસ્થાપ્યાદુ' (જે દોષની શુદ્ધિ સાધુને અમુક સમય સુધી વ્રત વિનાના રાખી ફરી પાછું વ્રતનું આરેાપણુ કરવારૂપ પ્રાયશ્ચિત્તથી થાય તે.) [ “સ્થા ૬૮૯ ] www પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે — ૧–૯ ઉપર પ્રમાણે; ૧૦. પારાંચિકાહ' ( ગૃહસ્થનાં કપડાં પહેરાવી જે પ્રાયશ્ચિત્ત આપવામાં છે તે). -સ્થા॰ ૭૩૩] ૧. જીએ વ્યવહારભાષ્ય ગા૦ ૫૩, ૫૦ ૨૦, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy