SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. નિજર ૩. તદુભયાહ [ઉપરનાં બને આવશ્યક હોય તે; ૪. વિવેકા [ માત્ર દેશવાળી ચીજો પરઠવી દેવાથી દોષશુદ્ધિ થાય તે]; ૫. વ્યુત્સર્ગોડું [ કાયની ચેષ્ટાને નિરોધ કરવાથી (કાયેત્સગ કરવાથી) જે દેષની શુદ્ધિ થાય તે ]; ૬. તહિં [પનુષ્ઠાનથી જે દેશની શુદ્ધિ થાય તે ]. [-સ્થાવ ૪૮૯] ક૯૫- સાધવાચાર– સંબંધી પ્રાયશ્ચિત્તના છ પ્રસ્તાર છે ૧. પ્રાણાતિપાતનું વચન બોલનાર વિષેને (મેટા સાધુએ દેડકો માર્યો ન હોવા છતાં, તેમના પગ પાસે મરેલ દેડકે જોઈ નાના સાધુએ આળ દેવું કે તમે માર્યો ઈ0); ૨. મૃષાવાદનું વચન બેલનાર વિષેને (મેટા સાધુએ અમુક વાત ન કહી હેવા છતાં, તેમણે તેવી કહી છે એવું નાને સાધુ કહે ઈ0); ૩. અદત્તાદાન વિષે વચન બોલનાર વિષેને (અમુક ચીજ મેટા સાધુએ ચરીને ન આણી હોવા છતાં, નાને સાધુ કહે કે તેમણે ચેરી લીધી છે ઇ.); ૪. અવિરતિનું વચન બેલનાર વિષેને (ઉપર પ્રમાણે અબ્રહ્મચય વિષે કહે); . અપુરુષવાદ કરનાર વિશે (તે પ્રમાણે, પુરુષ હેવા છતાં અમુક નપુંસક છે, એવું તેને દીક્ષા દેનાર આચાય પાસે કહેવું ઈo ); ૬. દાસવાદ બેલનાર વિષેનો (કેઈને વિષે દાસહલકા હોવાનો આક્ષેપ કરો . ૧. પ્રસ્તાર એટલે પ્રાયશ્ચિત્તની રચનાવિશેષ. બૃહત્કલ્પના છઠ્ઠા ઉદ્દેશાનું બીજું સૂત્ર આવું જ છે. વિસ્તાર માટે તે સ્થાને જોવું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy