________________
૭. છવપરિણામે ૬ ત્રિરાશિક૧
વડુક
અન્તરકા ૭ અબદ્ધિકર
ગઠામાહિલ દિશપુર
[- સ્થા. ૫૮૭ | અક્રિયાવાદી ૩ આઠ છે –
૧. એકવાદી, ૨. અનેકવાદી, ૩. મિતવાદી, ૪. નિમિતવાદી, ૫. સાતવાદી, ૬. સમુચ્છેદવાદી, ૭. નિયતવાદી, ૮. પરલોક નથી એમ કહેનારા.
[–સ્થા ૬૦૭] (૪) અવધિજ્ઞાન પ્ર. અવધિ કેટલા પ્રકારનું છે?
ઉ૦ અવધિ બે પ્રકારનું છે? – (૧) ભવપ્રત્યય, અને (૨) ક્ષાપશકિ. એમ અહીંયાં આખું અવધિપદે કહેવું.
- સમ૦ ૧૫૩] અવધિજ્ઞાન છ પ્રકારનું છે – *
૧. જુઓ ટિપ્પણુ નં. ૧૫. ૨. જુઓ ટિપ્પણ નં. ૧૬.
૩. અક્રિયાવાદી અને તેમના ભેદની વિશેષ માહિતી માટે જુઓ ટિપ્પણું , ૧૭. . ૪. પ્રજ્ઞાપનાસૂત્ર પદ ૩૩.
૫. આ ભેદો લાશપમિક અવધિજ્ઞાનના અથવા ગુણપ્રત્યય અવધિના સમજવા જોઈએ.
Jain Education International 2010_03 - For Private & Personal Use Only
www.jainelibrary.org