SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. છવપરિણામે ૬ ત્રિરાશિક૧ વડુક અન્તરકા ૭ અબદ્ધિકર ગઠામાહિલ દિશપુર [- સ્થા. ૫૮૭ | અક્રિયાવાદી ૩ આઠ છે – ૧. એકવાદી, ૨. અનેકવાદી, ૩. મિતવાદી, ૪. નિમિતવાદી, ૫. સાતવાદી, ૬. સમુચ્છેદવાદી, ૭. નિયતવાદી, ૮. પરલોક નથી એમ કહેનારા. [–સ્થા ૬૦૭] (૪) અવધિજ્ઞાન પ્ર. અવધિ કેટલા પ્રકારનું છે? ઉ૦ અવધિ બે પ્રકારનું છે? – (૧) ભવપ્રત્યય, અને (૨) ક્ષાપશકિ. એમ અહીંયાં આખું અવધિપદે કહેવું. - સમ૦ ૧૫૩] અવધિજ્ઞાન છ પ્રકારનું છે – * ૧. જુઓ ટિપ્પણુ નં. ૧૫. ૨. જુઓ ટિપ્પણ નં. ૧૬. ૩. અક્રિયાવાદી અને તેમના ભેદની વિશેષ માહિતી માટે જુઓ ટિપ્પણું , ૧૭. . ૪. પ્રજ્ઞાપનાસૂત્ર પદ ૩૩. ૫. આ ભેદો લાશપમિક અવધિજ્ઞાનના અથવા ગુણપ્રત્યય અવધિના સમજવા જોઈએ. Jain Education International 2010_03 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy