SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. જીવ વિચાર (૨) ૧ નૈરયિકસંસાર, ૨. તિયન્સસાર; ૩. મનુષ્યસંસાર; ૪. દેવસંસાર. ભવર તથા આયુના પણ ઉપર પ્રમાણે ચાર ભેદ છે. - સ્થા૦ ર૯૪ ૬. સંસારી જીવના ભેદ સંસારી જીવના બે ભેદ છે – ૧. ત્રસ; ૨. સ્થાવર. [-સ્થા૦ ૧૦૧] સંસારી જી ત્રણ પ્રકારના છે – , ૧. સ્ત્રી; ૨. પુરુષ; ૩. નપુંસક. -સ્થા૦ ૧૬૨] સંસારી જી ચાર પ્રકારના છે – ૧. નરયિક, ૨. તિયચ, ૩. મનુષ્ય; ૪. દેવ. [– સ્થા૦ ૩૬૫ સસારી છે પાંચ પ્રકારના છે ૧. એકેન્દ્રિય; ૨. દીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય ૫. પચેન્દ્રિય. [– સ્થા. ૪૫૮] ૧. નારકગ્ય આયુ, નામ અને ત્રાદિ કર્મના ઉદયથી નારકપર્યાય ધારણ કરે તે નરયિક સંસાર. ૨. ભવ એટલે ઉત્પત્તિ. નરકમાં ઉત્પત્તિ તે નરકભવ ઈ. ૩. આયુ એટલે આયુષ્કર્મ. એ કર્મના પ્રભાવથી નરકાદિ ભવમાં જીવ સ્થિર રહે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy