SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ર સ્થાનાંગ સમવાયાંગઃ ૨ ૯–૧૨. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ (જેના હેવાથી સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાન જીવ.ન ધારી શકે તે); ૧૩–૧૬. સંજવલન કોધાદિ (સર્વવિરતિ હોવા છતાં ઇંદ્રિય-વિષય પેગ થતાં સહજ ચંચલ થઈ જવામાં કારણભૂત થાય છે. યથાખ્યાત ચારિત્ર ન થવા દે.), [દં૦ ૧-૨૪] આ ૧૬ કષાય નરકથી વૈમાનિક સુધીના ૨૪ દંડકમાં હોય છે. | કોધ કષાય આદિ ચારે કષાયના ચાર ચાર ભેદ છે – ૧-૪. જાણીને કરાયેલાં ક્રોધાદિ (ક્રોધાદિનું ફળ જાણતો હોવા છતાં કરેલા); ૫–૮. અજાણતાં કરાયેલા કોધાદિ, ૯-૧૨. ઉપશાંત કોધાદિ (ઉદયમાં ન હોય તેવા); ૧૩-૧૬. અનુપશાન્ત કોધાદિ (ઉદયમાં હોય તેવા). * [૬૦ ૧-૨૪] આ સોળેય કષાય નારકથી વૈમાનિક સુધીના ર૪ દંડકમાં હોય છે.' હું કોધાદિ ચારેય કષાયના ચાર વિષય છે – ૧. પોતે; ૨. અન્ય; ૩. પિતે અને અન્ય બને ૪. કઈ નહિ–અપ્રતિષ્ઠિત (કાંઈ કારણ ન મળ્યું હોય છતાં ક્રોધ આદિ વેદનીય કમના ઉદયથી થાય તે). [દૃ૦ ૧-૨૪] નારકાદિ ૨૪ દંડકમાં બધા જીના કષાય પણ એ ચાર વિષયમાં હોય છે. $ ચાર કારણે કોધાદિની ઉત્પત્તિ થાય – ૧. ક્ષેત્રને કારણે – એટલે ઉત્પત્તિસ્થાન નરકાદિને કારણે ૧. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી છવામાં પ્રથમ ચાર ભેદ પૂર્વ સંજ્ઞી ભવની અપેક્ષાએ સમજવા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy