SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ૩. જીવપરિણામ ૨. વસ્તુને કારણે અથવા વાસ્તુને કારણે અર્થાત્ ગૃહને કારણે; ૩. શરીરને કારણે ૪. ઉપધિને કારણે – ઉપકરણને કારણે [, ૧-૨૪] નારકાદિ બધા જીવોમાં આ ચાર કારણે કષાય ઉત્પન્ન થાય છે.' [-સ્થા ૨૪૯] પ્રતિસંલીન (નિરોધવાળા) પુરુષે ચાર છે – (૧). ૧. કપ્રતિસલીન; ૨. માનપ્રતિસંલીન; ૩. માયાપ્રતિસલીન૪. લેભપ્રતિસંલીન. (૨) ૧. મન:પ્રતિસંલીન; ૨. વચનપ્રતિસંલીન; ૩. કાયપ્રતિસલીન, ૪. ઈન્દ્રિયપ્રતિસલીન. અપ્રતિસંલીન (નિરોધ વિનાના) પુરુષે ચાર છે – - (૧) ૧. કોપ-અપ્રતિસૂલીન ૨. માન-અપ્રતિસંલીન; ૩. માયા–અપ્રતિસલીન, ૪. લાભ-અપ્રતિસંલીન. (૨) ૧. મન-અપ્રતિસલીન, ૨, વચન-અપ્રતિસંલીન; ૩. કાય-અપ્રતિસંલીન, ૪. ઇન્દ્રિય-અપ્રતિસંલીન; [-સ્થા. ર૭૮ ] ૪. લેયા પરિણામ લેહ્યા છ છે – ૧. કૃષ્ણલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપતલેશ્યા; ૪. તેજેશ્યા, ૫. પાલેશ્યા, ૬. શુક્લલેશ્યા. , [-સમ૦ ૬; – સ્થા. ૫૦૪] ૧. એકેન્દ્રિાદિને પૂર્વ સંજ્ઞી ભવની અપેક્ષાએ સમજવા. ૨. લેગ્યા એટલે કર્મોના સાનિધ્યથી આભામાં થતો વૃત્તિઓને ફેરફાર અથવા વિશિષ્ટ વૃત્તિ અને બીજું, તે ફેરફાર કે વૃત્તિ ઉત્પન્ન કરનાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy