SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપલ ૧૪. નિરા શુકલ ધ્યાનનાં ચાર લક્ષણ છે – ૧. અવ્યથા – ભયને અભાવ, ૨. અસંમેહ, ૩. વિવેક – શરીરાત્મનો વિવેક, ૪. વ્યુત્સગ – અસંગતા. શુકલ ધ્યાનનાં ચાર આલંબન – ૧. ક્ષમા, ૨. મુક્તિ , ૩. મૃદુતા, ૪. ઋજુતા. શુકલ દયાનની ચાર અનુપ્રેક્ષા – ૧. અનન્તવૃત્તિતાનુપ્રેક્ષા (સંસાર અનંત છે એવી ભાવના); ૨. વિપરિણા માનુપ્રેક્ષા (સંસારની પ્રત્યેક વસ્તુ પરિણમનશીલ છે એવી ભાવના); ૩. અશુભાનુપ્રેક્ષા (સંસારની અશુભતાની ભાવના); ૪. અપાયાનુપ્રેક્ષા (રાગ દ્વેષાદિ દોષોને વિચાર); [–સ્થા ૨૪૭] ટિપ્પણું ૧. પારસંચિકઃ પ્રસ્તુત સૂત્ર માટે જુઓ બૃહત્ક ઉ. ૪, સૂ૦ ૨. એના ભાગમાં બહુ વિસ્તારથી કેવા કેવા અપરાધમાં કહ્યું કયું પારાંચિક પ્રાયશ્ચિત્ત લાગે તે વિસ્તારથી વર્ણવ્યું છે – બૃહત્ક૯૫ ભાષ્ય ગા૦ ૪૯૭૧ થી. મારાંચિકને સામાન્ય અર્થ બહિષ્કાર એવો છે. તેના ઉપાશ્રય, ગ્રામ, દેશ આદિ ભેદે અનેક ભેદ છે. જેમકે કોઈને ઉપાશ્રયમાંથી બહિષ્કાર કરે, કોઈને ગ્રામમાંથી બહિષ્કાર કરે -- આદિ. વળી કુલ, ગણ, સંઘ એ સમૂહની આપેક્ષાએ પણ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy