SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ ૨ ૭. ઉપાધે, કર્મ અને પરિગ્રહ (૧) ઉપધિ (જીવનું જેથી પોષણ થાય તેના ત્રણ પ્રકાર છે— ૧. કમેપધિ, ૨. શરીરે પધિ, ૩. બાહ્ય ભાંડમાધિ .. દં, ૨-૧૧. ભવનપતિને આ ત્રણે ઉપાધિ હોય છે. દે. ૧૭-૨૪. કીન્દ્રિયથી વૈમાનિક સુધીના બધા જ માં આ ત્રણે ઉપાધિ હોય છે. (ર) ઉપધિના ત્રણ પ્રકાર – ૧. સચિત્ત. ૨. અચિત્ત. ૩. મિશ્ર. દં, ૧-૨૪. બધા જીવમાં આ ત્રણેય ઉપધિ હોય છે. હું પરિગ્રહના પણ ઉપર પ્રમાણે બે રીતે ત્રણ ભેદે તથા સ્વામીઓ સમજવાના છે. [- સ્થા૦ ૧૩૮ ] જી આઠ કમ પ્રકૃતિનું ચયન કરે છે, તેમણે કર્યું છે અને કરેશે– ૧. જ્ઞાનાવરણીય; ૨. દશનાવરણીય; ૩. વેદનીય; ૪.. મોહનીય; ૫. આયુ; ૬. નામ; ૭. ગોત્ર, ૮. અન્તરાય. (૧) દં૧-૨૪. નારકથી વૈમાનિક સુધીના બધા જ એ જ આઠ કમનું ચયન કરે છે, તેમણે કર્યું છે અને કરશે. (૨૬) દં, ૧-૨૪. તેવી જ રીતે ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિજ આ પાંચ વિષે પણ ત્રણે કાળમાં સમજવું. [ સ્થા૧૯૬] ૧. નારક અને એકેન્દ્રિયને બાહ્ય ભાંડ વગેરે ઉપકરણ હેતાં નથી તેથી અહીં નથી ગમ્યાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy