SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫ જીવ વિષે વિવિધ ૩૯૭ ૩. જે લોહી ઉત્કટ અને પિત્તપ્રધાન હોય; ૪. ગર્ભધારણ થાય ત્યાર પહેલા કેઈ દેવ શક્તિને નાશ કરી નાખે તે; ૫. ભાગ્યમાં જ સંતાન ન હોય તો. [- સ્થા૦ ૪૧૬] ૬. ઉપપાત અને ઉદ્વર્તનાર ગૌ– હે ભગવન! નરતિમાં ઉપપાતને વિરહકાલ કેિટલો? ભ૦-હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ બારસ મુહૂત. મનુષ્યગતિ, તિર્યંચગતિ અને દેવગતિનું પણ એમ જ સમજવું. ગ - સિદ્ધગતિને વિરહકાલ કેટલે? ભ૦–જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. $ ઉકતના પણ સિદ્ધિગતિને છેડીને તેવી જ રીતે કહેવી. છુ અહીં ઉપપાત દંડક" અને ઉદ્વતના દંડક પૂરો કહે. - સમ૦ ૧૫૪] સાતમી નરકમાં ઉપપાતવિરહકાળ ઉષ્પષ્ટ છ માસ છે. " [-સ્થા પ૩૫] ૧. આવવું – ઉત્પન્ન થવું તે. ૨. મરણ. ૩. રત્નપ્રભા વગેરેમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહુર્તાદિ વિરહકાલ છે તથાપિ સામાન્યરૂપે અહીં બાર કહ્યા છે એમ સમજવું. દેવગતિ વિષે પણ તેમ જ સમજવું. પણ મનુષ્ય અને તિર્યંચગતિમાં બાર કહ્યા તે ગભંજ વિષે સમજવું. ૪. સિદ્ધિગતિમાં ઉદ્વર્તન જ નથી; કારણ ત્યાંથી મરીને કોઈ બહાર જતું જ નથી. ૫, ૬. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy