________________
સ્થાનાં સમવાયાંગ ૧
પરીષહ૧ બાવીસર છે – ૧. સુધા.
૧૨. આકાશ. ૨. પિપાસા.
૧૩. વધ. ૩. શીત.
૧૪. યાચના. ૪. ઉષ્ણ.
૧૫. અલાભ. ૫. દંશ-મશક
૧૬. રોગ. ૬. અચેલ.
૧૭. તૃણસ્પશ. ૭. અરતિ.
૧૮. જલ – શરીર અને ૮. સ્ત્રી.
વને મેલ. ૯. ચર્યા.
૧૯. સકારપુરસ્કાર. ૧૦. નિષદ્યા – સ્વા- ૨૦. પ્રજ્ઞા. દયાચભૂમિ
૨૧. અજ્ઞાન. ૧૧. શય્યા.
૨૨. દશન – સમ્યગ્દર્શન.
[ – સમય ૨૨] આવેલા પરીષહાને તથા ઉપસર્ગોને છદ્મસ્થ સમ્યક્ પ્રકારે સહન કરે તેનાં કારણે પાંચ છે -
૧. માર્ગ પર દઢ રહેવા અને નિજસ માટે જે સહન કરવું આવશ્યક છે, તે પરીષહ કહેવાય. ઉપસર્ગ તો આવી પડે છે, પણ પરીષહ તો સ્વયં સ્વીકારેલા હોય છે.
૨. વિસ્તાર માટે ભગવતી (શ૦ ૮૦. ઉ૦ ૮, પૃ૦ ૧૬૧) અને ઉત્તરાધ્યયનસૂત્ર અ૦ ૨ જુઓ. નિયુક્તિકાર પરીષહાધ્યયનને કર્મપ્રવાદનામના પૂર્વના ૧૭મા પ્રાભૂતમાંથી નીકળેલું જણાવે છે. અહીં ભગવતીસૂત્ર, તત્વાર્થસૂત્ર (૯. ૮–૧૭) અને પ્રસ્તુત અધ્યયનની નિયુક્તિ વિષવિવેચનની દૃષ્ટિએ સરખાવવાં જેવાં છે.
૩. આ સાથે ઉમાસ્વાતિએ તત્ત્વાર્થભાષ્યમાં ક્ષમાનો પ્રકાર જે વર્ણવ્યા છે તે સરખાવવા જેવો છે તત્ત્વાર્થ૦ ૯-૬. .
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org