SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જીવપરિણામે ૩૧૫ હુ પ્રતિમાધારી સાધુએ ત્રણ ઉપાશ્રયનું પ્રતિલેખન (નિરીક્ષણ) કરવું જોઈએ – ૧. આગમનગૃહ – મુસાફરખાનું-ધમશાળા; ૨. વિવૃતગૃહ [ ચારે દિશાએ કે એક, બે કે ત્રણ દિશાએ ખુલ્લું હોય અને છાપરા વિનાનું હોય તેવું ઘર]; ૩. વૃક્ષમૂળ. $ એ ત્રણનું અનુજ્ઞાપન (અર્થાત્ રજા માગવી તે) તથા ઉપાદાન પણ કપે. $ તેવી જ રીતે પ્રતિલેખન, અનુજ્ઞાપન અને ઉપાદાન આ ત્રણ સંથારાનું પણ સમજવું – ૧. પૃથ્વીશિલા, ૨. કાઠશિલા, ૩. યથાસંતૃત – જેવું પાથરેલું મળે તેવું. [-સ્થા. ૧૯૧] પ્રતિમાધારી સાધુને ચાર પ્રકારની ભાષા કલ્પ– ૧. યાચની [શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કઈ ચીજ માગવી તે ] - ૨. પૃચ્છની [કોઈ બાબત પૂછવા માટે વાપરવી પડે તે ]; ૩. અનુજ્ઞાપની [પારકી ચીજ વાપરવાની રજા માગવા માટે ૪. પૂછે તેના ઉત્તરવાળી. * [–સ્થા. ર૩૭] ત્રણ માસની ભિક્ષુપ્રતિમા જેણે સ્વીકારી હોય તેવા શ્રમણનિર્ગસ્થને ત્રણ દત્ત ભેજનની અને ત્રણ દત્તિ પાનની કલ્પ. [-સ્થા૧૮૨] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy