________________
૪૦
થાનાંગલ્સમવાયાંગ: ૨
[દ્રવ્ય] ૧. ત્રિપ્રદેશ સ્કંધ અનંત છે.
[ક્ષેત્ર] ૨. ત્રિપ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે.
[કાલ. ૩. ત્રિસમયાશ્રિત પુદ્ગલ અનંત છે.
૪-૨૩. ત્રિગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે.
તેવી જ રીતે બાકીના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિષે પણ સમજી લેવું. .
[– સ્થા. ર૩૪]
દ્રવ્ય] ૧. ચતુઃપ્રદેશ સ્કંધ અનંત છે..
[ક્ષેત્ર] ૨. ચતુ પ્રદેશાવગાહી પુદ્ગલ અનંત છે.
[કાલ]. ૩. ચતુઃસમયાશ્રિત પુદ્ગલ અનંત છે.
[ભાવ) ૪-૨૩. ચતુર્ગુણકૃષ્ણ પુદ્ગલ અનંત છે.
તેવી જ રીતે બાકીના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ વિષે સમજી લેવું.
[– સ્થા. ૩૮૮]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org